________________
પંચમ પરિરછેદ ]. શિલાલેખ
[ ૧૦૧ દિવસ. તથા બીજામાં છ વર્ષ, ઉનાળાનું પાંચમું વિશ્વસનીય માહિતીરૂપ ગણાય તેમ છે. તે વિશે છે. ૫ખવાડિયું (પહેલે) દિવસ.
- રેસન લખે છે કે “This is an inscription આ બન્ને લેખ વિશે ખાસ લખવા જેવું નથી. of Queen Gautamiputra Bala-sri, the d. 99H1 7917481 242 yuhuld evvel Bor417 mother of Gautami Śri-Satakarni નં. ૧૨માં શ્રી અલમારી છે. પરંતુ આ કરકારે કાંઇ and the grandmother of Pulumari, એતિહાસિક હકીકતને સ્પર્શ કરતા નથી એટલે તે the Lord of Deccan...It records the ઉપર ચર્ચાની જરૂર નથી.
donation of a cave by Queen Bala
Śri to the Buddhist monks of the નં. ૧૩–નાસિક
Bhadāvaniya school dwelling on mount વાસિષ્ઠીપુત્ર શ્રી પુલુમાવી. ૧૯ મું વર્ષ, ઉનાળાનું Trirasmi, and of the gift of Pulumavi બીજું ૫ખવાડિયું, અને તેર દિવસ.
of the village of 'Pisajipadaka' for its આ શિલાલેખ અતિ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે તેમાં support=ૌતમીપુત્ર શ્રી શાતકરણિની મા, અને ગૌતમીપુત્ર શાતકરણિના તથા તેની પાછળ ગાદીએ દક્ષિણાપથેશ્વર ૨૮ પુલુમાવીની પિતામહી-દાદી, રાણી બેસનાર વાસિછિપુત્ર શાતકરણિના જીવન ઉપર ખૂબ ગતમી બળશ્રીનો આ લેખ છે. તેમાં ત્રીરશ્મિ ખૂબ પ્રકાશ પડે છે અને તે પણ તે બનેની અંતરની શંગ ઉપર રહેતા ‘ભદાયનીય સંપ્રદાયવાળા બોદ્ધ૩૨ સગી થતી એક વ્યક્તિ તરફથી કાતરાયલ છે એટલે સાધુઓને રાણી બળશ્રી તરફથી ગુફાની ભેટ અપાયાની.
(૨૮) દક્ષિણાપથેશ્વર અને દક્ષિણાપતિમાં શું ફેર છે, આભિર અને ત્રિક રાજાઓનું વૃત્તાંત.શ્રીભદ્રબાહુ પછી દસમી કાણ મોટું ગણાય તેની ચર્ચા માટે આગળ ઉપર અગિયારમા પેઢીએ થયેલ પ્રીવાસ્વામિનું સ્વર્ગ ગમન (જુઓ નીચેની પરિચ્છેદ જુઓ.
ટીકાનં. ૩૭) તથા તે બાદ થયેલ કેટલાક આચાર્યોને વિહાર (૨૯) જૈન સાહિત્યમાં “રાણાશ્રી બળશ્રી”ની સભામાં પ્રદેશ આ ત્રિરસિમ પર્વત સમજાય છે અને તેથી જ તે (ક. સૂ. સ. ટી. પૂ. ૧૨૮) કે રાજદરબારમાં અમુક વાદ સમયે જૈન મતાનુયાયીઓ આ સ્થાનને પવિત્ર ગણી અતિ થયે એવા ઉલ્લેખ આવે છે. તે રાણાને અને આ રાણી- મહત્વ આપતા ' માતા બળીને સમય લગભગ એક આવે છે. અને આ (ભદ્રબાહુ અને તેમની પેઢી માટે નીચેનું વૃક્ષ અને તે જૈન મતાનુયાયી, પ્રબળ ભાવનાશાળી અને લાગવગ ધરાવતી પહેલાંની પેઢી માટે પુ. ૨, પૃ. ૩૦, ટી. નં. ૧૨૬ જુઓ) વ્યક્તિના સાનિધ્યમાં ચર્ચા થાય તે પણ સુગ્ય લાગે છે. (૩૧) રાજા શાતકરણિને ધમ જૈન છે, એટલે આ હાલ તો આટલી સૂચના કરી, વિશેષ સંશોધન ઉપર તે “ભદાયનીય’ શબ્દ પણ તેના ધર્મને લગતી કઇ શાખાને જ હકીક્તને છોડી દેવી રહે છે.
સંભવે છે. સે. બુ. ઈ. પુ. ૨૨ માં આને લગતા નામ (૩૦) ચારથી ચંદ્રગુપ્ત સમ્રાટ દીક્ષા લઈને, તેમના પ્રે. કેબીએ આપ્યાં છે તે જુઓ. જૈન વિદ્વાનો આ ગુરૂ શ્રીભદ્રબાહુ સાથે દક્ષિણમાં વિહાર કરી ગયા છે, ત્યારથી બાબત તપાસ કરે એવી વિનંતિ છે. અથવા તેના ઉકેલમાં આ ગોદાવરી અને કણ નદીના મુળવાળા પાર્વતીય કાંઇ હેરફેર થઈ હોય તે તે તપાસી જેવું રહે છે. અમને પ્રદેશમાં, જેન સાધુઓની સ્થિતિ વિશેષ થવા માંડી છે. કોઈ જાતની માહિતી ન હોવાથી કોઈ ચોક્કસ કરી તેથી જ જૈનધમી નહપાનું અને રૂષભદ, જીને, પૈઠણ, શક્તા નથી. નાસિક, કહેરી આદિ તેમનાં તીર્થધામથી ભરચક એવા (૩૨) વિદ્વાનોએ પિતાની માન્યતા પ્રમાણે બૌદ્ધ આ પ્રદેશ મેળવવા વારંવાર યુદ્ધો ખેલ્યાં છે. વળી સરખાવો શબ્દ જ વાપર્યે રાખે છે. વાંચકોને હવે ધીમે ધીમે ખાત્રી ચતુર્થ પરિચ્છેદે રાજગાદીના સ્થાનવાળી હકીકતનું વર્ણન થતી જતી હશે કે, તે શબ્દમાં ફેરફાર કરવાની જરૂરિયાત તથા પુ. ૪, ૫, ૨૧૭ની હકીત તથા ૫, ૩ના અંતે ઉભી થતી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com