________________
૩૫૪ ]
ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ
હતું. વિશેષમાં જણાવવાનું કે, ઇતિહાસમાં પણ આવા
[ પ્રાચીન સાધના અને પરદેશી વિજેતાઓના પ્રાચીન ઇતિહાસ કિસ્સાઓ અનેક મળી આવે છે. દા. ત. હાથીણુંકા-કથનને આધારે જે શેાધેા કરી છે તે આપણા જ લેખની પંક્તિ ૧૧ માં તમર શબ્દ છે (જીએ પુ. દેશના ધર્મીપુરાણ ગ્રંથાની કસોટીએ ચડાવી જોવાની ૪, પૃ. ૩૦૦. ટી. નં. ૭૯) તેને તેમજ શિલાલેખ જરૂર છે. ડૉ. ત્રિભુવનદાસના ‘પ્રાચીન ભારતવર્ષ’ના નં. ૧૭ (ઉપરમાં પૃ. ૧૦૭ થી ૧૧૦) માં કામક ગ્રંથો એ દિશામાં થતું કાય છે એમ મને લાગે છે. કુટુંબની રાજપુત્રી જે શાતકરણ વેરે પરણાવવામાં તે તદ્દન નિર્દોષ નથી એ હું સ્વીકારું છું, પોતાની આવી છે તેના, અર્ચ કેવી રીતે ઘટાવાયા છે, તે ગણત્રીએ, અનુમાના, માન્યતા અને રાધા સંપૂર્ણ જોવાથી ખાત્રી થાશે છે કે વસ્તુ એક હાવા છતાં દોષરહિત હોવાનું એ સશેાધક ભાઇ પોતે પણ કહેતા અનેક અર્થ ઘટાવી શકાય છે. નથી...ઇતિહાસના વિષયમાં તેમના શબ્દ છેલ્લે છે એમ કહેવાને તેમના દાવેા નથી...પેાતાના સંશાધતા, માન્યતાઓ અને અનુમાનેાના આધાર તેમણે દર્શાવ્યા છે. પરંતુ તેમના કથનના સમીક્ષા જે વારંવાર ખીજા સંશાધાના અને લેખકાના આધારા આપે છે તે બધા જાણે સંપૂર્ણ સિદ્ધ નિયા જાય એવું દર્શાવવામાં ભૂલ કરે છે. એવાં સાધના છેવટના નિયા ન હેાઈ શકે એમ હૈં।. ત્રિભુવનદાસે પેાતાના પુસ્તકમાં ઘણે સ્થળે કહ્યું છે. અને સશાધિત નિયાના પ્રતિપક્ષ પણ તેમણે બ્રા બનાવાના સંબંધમાં રજુ કર્યાં છે...ખાસ કરીને જ્યારે પાશ્ચાત્ય સંશોધકેાના નિર્ણયાને આપણા ધર્મ-પુરાણ ગ્રંથાનાં નેાના પ્રકાશમાં કસી જોવાની વધારે જરૂર છે ત્યારે તે। આ પ્રકારનાં સંશાધના, નિયા, ચર્ચાઓ ઇ. ને ઇતિહાસ માટેનું મંથન કાર્ય જ માનવું જોઇએ. એ ઈતિહાસનાં પ્રકાશમાં જૂના સંશોધને ફરીથી તપાસવામાં આવવાં જ જોઇએ અને એવી તપાસ કરવાના પ્રાચીન ભારતવર્ષ” કારના યત્ન આદરણીય છે......એવા એક શ્રમસાધિત કાર્યને પૂર્વગ્રહથી બંધાઈને નહીં પણ વિશાળ દૃષ્ટિથી સમભાવે જોવું જોઈએ.”
ખાકી તે। એ વિદ્યાનેએ પોતાના વિચારે જે શબ્દોમાં વ્યક્ત કર્યાં છે અને જે પ્રમાણે ખરી વસ્તુ સ્થિતિ પ્રવર્તી રહી છે તેમનાજ શબ્દોમાં જણાવીશ.
ઉમૈં માસીકના, ૧૯૩૭ માર્ચ પૃ. ૨૧૨ ઉપર પ્રા×ભા.નું અવલાકન લેતાં તેના વિદ્વાન સમીક્ષકે અંતમાં જણાવ્યું છે કે, “પ્રસ્તુત ગ્ર ંથથી શરૂ થયેલી ચર્ચા ઝીલી લઇને નવી પ્રાપ્ત થયેલી દિશામાં વિદ્યાના પેાતાની શેાધખેાળનું લક્ષ્ય દારવશે તાપણુ ડા. શાહના પ્રયાસ ધન્ય બનશે તે ભારતવર્ષીના ઇતિહાસના તૂટેલા મંકાડાને એક નવી કડી પ્રાપ્ત થશે.” તેમના આશયને મળતું જ પરંતુ વિશેષ સ્પષ્ટપણે અને વિસ્તારથી ઈતિહાસરસિક નામના તખલ્લુસથી એક વિદ્વાને, મુંબઇના પ્રખ્યાત સાપ્તાહિક “ ધી ગુજરાતી ”માં તા. ૧૬-૫-૩૭ના અંકમાં પૃ. ૭૮૨ ઉપર પેાતાનું મંતવ્ય જાહેર કરતાં લખ્યું છે કે “પ્રાચીન સંશાધકાએ પેાતાને જે કાંઈ મળ્યું તે ઉપરથી તારણ કરી પોતાની શેાધાને ઇતિહાસને નામે ઢાકી બેસાડી છે—સ્વતંત્ર ઐતિહાસિક સંશાધન માટે હજી બહેાળું ક્ષેત્ર પડેલું છે પાશ્ચાત્ય સંશોધકાએ સિક્કાલેખ ઈત્યાદિ ભારતીય
પ
જે જે ચર્ચાએ મારી નજરે પડી છે તેનાં ખુલાસા વ્યવહારિક રીતે અત્ર પૂરા થાય છે. એટલે તે ઉપર મારા વિચાર। સામાન્યપણે રજી કરીને આ ખુલાસા આપવાનું પ્રકરણ સમાપ્ત કરીશ.
કર્યે જ જઈએ છીએ તેમ આ કા' મેં ઉપાડયું હતું અને પૂરૂં કર્યું છે, સામાન્ય નિયમ એવા છે કે “ચાદશા દૃષ્ટિ સારશા સૃoિ” એટલે જ ઈસ* ફેબલ્સમાં વર્ણવેલી “ચિતારા અને જાદુગર”વાળી વાર્તામાંના ચિતારાએ જેમ પેાતાની સર્વાંગસુંદરકૃતિને એક મોટા શહેરના ભરખજારમાં જાહેર પ્રજાને અભિપ્રાય મેળવવા બે દિવસ સુધી મૂકી હતી. પ્રથમ દિવસે એવા શેરા સાથે કે, “જેને જ્યાં ખામી લાગે
મનુષ્યની જ ભૂલ થાય છે. પશુપંખીની થતી જ નથી. એટલે કે મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે. તેમાં વળી ગ્રંથ લખવાને આ મારે પ્રથમ પ્રયાસ હાઇને ઘણી ટિએ અને ક્ષતિ રહી ગઇ હશે. જેમ શુભ કાર્યોમાં અનેક મુશ્કેલીએ . આવતાં છતાં તે પૂરૂં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com