SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ ૩૫૫ ત્યાં શાહીનું એક ટપકું કરવું” અને બીજે દિવસે સ્થિત દેખાય છે તે તેના પરિણામ વિશે સોએ સો એવા શેરા સાથે કે “જેને જે ભાગ સારામાં સારા ટકા તે ખરો હોવાની જ ખાત્રી રહે છે, તેમ મેં પણ લાગે ત્યાં શાહીનું ટપકું કરવું” અને બન્ને મારા સિદ્ધાંતે મેળવી જોયેલ હોવાથી તે ખરા હોવાને દિવસના શેરા, એકબીજાથી તદ્દન ઉલટી દિશાના મને સંતોષ અનુભવાય છે. છતાં આ વિભાગે આદિમાં સૂચિત હોવા છતાં, બન્ને દિવસનું પરિણામ તો એક ટાંકેલી ઉકિત પ્રમાણે “મનુષ્ય માત્ર ભૂલને પાત્ર” ધારું જ નીવડયું હતું કે આખીએ છબી કાળી શાહીના છે અને તેથી જ કાઈપણ મનુષ્ય પિતાના છવાસ્થ જ્ઞાનને એક ચિત્રપટ જેવી બની ગઈ હતી. તેમ મારા પુસ્તકને અંગે પરિપૂર્ણ હોવાનો દાવો કરી શકતું નથી. તેટલા નિહાળતાં પણ સંભવિત છે કે, કદાચ એ જ પ્રકારનું માટે તેમજ આ ગ્રંથલેખનનો મૂળ આશય મારો પરિણામ આવે. કેમકે, જ્યાં વિષય જ એવો લેવાયેલ અભ્યાસવૃત્તિનો જ હાઈને, ભલે પૂ. આ. ભ. શ્રી છે અને આખાયે પુસ્તકમાં અત્યાર સુધી ચાલી ઈન્દ્રવિજયસૂરિજીને તથા તેમના સહાયક શ્રીયુત ફતે વિયમરિજીને તથા તેમના સહાય આવતી માન્યતાઓને કાંતે તદન ઉથલાવી નાંખવામાં હચંદને મારા મંતવ્યો જૈન સંપ્રદાયની કેટલીક ચાલુ આવી છે અથવા તો વધતા ઓછા અંશે નવીન સ્વરૂપ જ માન્યતાથી વિપરિત પણે લાગવાથી, જૈનોની આગેવાન અપાયેલું છે, ત્યાં વાચકોએ પિતાનાં પૂર્વબદ્ધ મંતને ગણાતી સંસ્થા નામે છે. મૂ. કોન્ફરન્સ ઓફીસનું આ આધારે મારાં વિધાન કસી ન જોતાં, જેમ કેટેમાં બાબત તેમણે ધ્યાન દોર્યું છે, તેમ હું પણ સામે ચાલી ન્યાયાધિશ પિતે, ગમે તેટલું અને ગમે તેવું, વૃત્તપત્રમાં આવીને, તે સંસ્થાને તેમજ શેઠ આણંદજી કલ્યાણજીની વાંચ્યું હોય કે પોતાના મિત્રમંડળમાંથી સાંભળ્યું હોય પેઢીને વિનંતિ કરું છું કે, તેઓ કેઈ વ્યક્તિ અથવા ઈન-with a clear state સમિતિ નીમીને, મારાં પુસ્તકોની સમીક્ષા કરાવે તથા of mind-પિતાની સમક્ષ જે જુબાનીઓ પડે છે મને રૂબરૂમાં બોલાવી મારા વિચારો અને દલીલો સાંભળતથા ચર્ચાઓ અને દલીલ કરાય છે તે ઉપર જ વાની જોગવાઈ ઉતરાવે. તે જ પ્રમાણે અન્ય વિદ્વાન વર્ગ કેવળ વિચાર કરીને આખા મુકદમાને સારાસાર તથા ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી, ગુજરાતી સાહિત્ય તારવી કાઢે છે, તેમ વાચકગણને મારે સવિનય અને સભા, ફારબસ સભા, ગુજરાત રીચર્સ ઇન્સ્ટીટયુટ અને વિનયભાવે એટલી જ પ્રાર્થના કરવાની કે તેમણે પણ, ધી બેબે યુનીવર્સીટી, જેવી આ વિષયમાં રસ લઈ આગલું પાછલું સર્વ ભૂલી જઈ, જે વિચારે અને રહેલી સંસ્થાઓને પણ સવિનય વિનતિ છે કે, જ્યારે હું દલીલો મેં રજુ કર્યો હોય, તે ઉપરથી જ પિતાના તેમનામાં જ એક ક્ષુલ્લક અને બાળઅભ્યાસી છું નિર્ણયે બાંધશે. કહેવત છે કે, લાડુમાં કેટલો લેટ, ઘી ત્યારે તેઓ પણ, મને તેમજ મારાં પુસ્તકને, તપાસે કે ગોળ નાંખ્યો, કે કેમ તૈયાર કરવામાં આવ્યો તેની અને જ્યાં જ્યાં ખામી, ત્રુટિ કે અપૂર્ણતા માલૂમ પડે કડાકુટમાં ન ઉતરતાં, લાડુ ખાવાની સાથે જ આપણે ત્યાં ત્યાં તે સુધરાવે; અને ભારતવર્ષના ઈતિહાસને જે કામ રાખીએ છીએ અને તે બરાબર ગળ્યો થયા છે ત્યાં અન્યાય અત્યાર સુધી થઈ રહ્યો છે તેને નિર્મૂળ નહિ તે ઉપરથી તેને તેલ કાઢીએ છીએ, તેમ સિદ્ધાંતો કરવામાં પિતાનો હિસ્સો પૂરાવે. આ મારી વિનંતિ રજુ કરવાની મારી પદ્ધતિ, ચચો કરવાની રીત કે પ્રકાશિત થયા બાદ, એક વર્ષ સુધીમાં એટલે કે દલીલો તેળી જવાની શૈલી તરફ ધ્યાન ન આપતાં, ૧૯૪૧ના ડીસેમ્બરની ૩૧ સુધીમાં જે તે ઝીલવામાં પારણુમ વ્યાજબી છે કે નહીં; એટલે કે, જે સિદ્ધાંત નહીં આવે તો મેં પ્રતિપાદિત કરેલ સિદ્ધાંતો વ્યાજબી (theory) મેં પ્રતિપાદિત કરવા પ્રયત્ન કર્યો છે તે છે એમ માની લઈ, દુનિયાને જાહેર કરતા રહે તો બરાબર છે કે નહીં, તે જ તેમણે તપાસવું રહે છે. તેને બાળચેષ્ટા કે ધણા નહી લેખવામાં આવે એવી અને મને હિંમત છે તેમજ મારે મને દેવતા સાક્ષી ઉમેદ ધરાવું છું. પરમાત્મા મને સહાય કરે તે ઇચ્છા પૂરે છે કે, જ્યારે સમયની ગણત્રીએ જ મુખ્ય ભાગે સાથે વિરમું છું. લિ. મેં કામ લીધું છે તથા જેમ ગણિતનો એક દાખલ વિવોપાસક પૂર્ણ થયા બાદ, તેને તાળો મેળવતાં જે બધું યથા ત્રિભુવનદાસ લ શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy