________________
KHKKKK ....... il, I
ત્રાદશમ પરિચ્છેદ
શતવહન વશ (ચાલુ)
ટૂંકસાર—(૧૯) મંતલક (૨૦) પુદ્રિસેન (૨૧) સુંદર (૨૨) અને ચકારઃ-મા ચારમાંથી કાઈના રાજ્યકાળે અગત્યના મુદ્દે નોંધાયલ જડચા ન હેાવાને કારણે તેમનું એકત્રીત રીતે કરેલું વર્ણન~
(૨૩) શીવસ્વાતિઃ-તેના જન્મ દેવપ્રસાદી તરીકે લેખાય છે. તેને લગતી જૈન અને વૈદિક ગ્રંથામાંની આખ્યાયિકાઓના આપેલ ટૂંક પરિચય-તે ઉપરથી તેના રાજ્યકાળ અને ઉંમરના બાંધેલ ખ્યાલ-તેના સમયે શકસંવતની મનાયલ સ્થાપના અને તે અંગે
જુદાજુદા મુદ્દા ઉપાડી કરેલ ચર્ચા-જેવા કે—(અ) શકપ્રવર્તક પોતે હોઇ શકે કે કેમ તેની તરફેણુ અને વિરૂદ્ધની દલીલેા, (આ) શકપ્રવર્તક કેાણુ અને શા માટે હાઇ શકે તેના નિયમે (૪) શક સંવતના પ્રવર્તક કયા ધર્માવલંબી સમજાય છે; તેના શિલાલેખ અને સિક્કા ચિહ્ન ઉપરથી ઉપાડેલ વિવાદ, તથા પ્રવર્તી રહેલી માન્યતાની બતાવેલ અસંગતતા (ક) શકપ્રવર્તક અવૈદિક હાવા વિશેના રજુ કરેલ પૂરાવાઓ (ખ) શકસંવત વાસ્તવિકપણે વપરાશમાં આવ્યેા હતેા કે કેમ (ગ) તથા શકશબ્દના અર્થ કેવા સ્વરૂપે લેવાયેછે તેની આપેલી સમજૂતિ (ઘ) તે ઉપરથી થયેલ અનર્થાની, ઉદાહરણ સાથે ખતાવેલ, ચેાખવટ (ચ) થયેલ ગેરસમજૂતિમાંથી બહાર નીકળવાની બતાવેલ ચાવી (છ) અનેક ઐતિહાસિક અનાવાવાળી ઘટનાના ઉકેલ, સત્ય તરીકે કેવી રીતે થવા શકય છે. તેનું દારી આપેલ, રેખાંકન-ઈ. ઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com