________________
૨૫૪]
સ્ટુઓ અને કંદ વિષે કાંઈક વધારે
:
[ એકાદશમ ખંડ
ધારણ કર્યો અને પિતાના મુખ્ય પુરૂષ એવા શ્રીમુખને પ્રમાણે તેઓ ખડિયા પણ કહેવાય તેમ સ્વતંત્ર પણ મગધમાંથી જાકારે મળતાં, તેની સાથે જ પાછા કહેવાય. રાજાશ્રીમુખના જ ધર્માનુયાયી હોવાથી તેના સ્વવતને ઉતરી આવ્યા (૨) અથવા મગધમાં જઈને જેવાજ સિક્કા ચિતે પણ કરાવી શકે. આ પ્રમાણે પાછા ઉતરી આવવાને બદલે પિતાના વતનમાં જ સ્થિર- સ્થિતિ હોવાથી તેમની ઉત્પત્તિને સમય ઈ. સ.પૂની વાસે પડી રહ્યા હોય પરંતુ, શ્રીમુખ પૈઠણપતિ બનીને પાંચમી સદીની અંતનો કહી શકાય. કયારે તેઓની રાજપદ ભાગવતે થયો ત્યારે તેની અને તેના કુટુંબ સ્વતંત્રતા નાશ પામી અથવા કયારે તેમને અંત આવ્યા સાથે તે પ્રદેશનો ભાણેજ કહેવાય એટલે અવારનવાર તેને પાકે પૂરાવો નોંધી શકાય તેમ નથી. પરંતુ લેખ
ત્યાં જતો તો હેય જ.) લગ્નગ્રંથીથી જોડાવા માંડયું નં૨૬થી અનુમાન કરવાને કારણું મળે છે કે, આ હિય. બેમાંથી પ્રથમની સ્થિતિ વધુ સંભવિત દેખાય ચૂટુવંશને કદંબ રાજાઓએ જીતી લઈને તેમને છે. આ પ્રમાણે તેઓ શતવહનવંશના એક રીતે ભાયાત મુલક પિતાની સાથે ભેળવી દઈ તેમને અંત લાવી જેવા જ કહેવાય. તેમ તે સમયની ગણતંત્ર પદ્ધતિ મૂકયો હશે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com