________________
એકાદશ પરિ છેઃ ]
અરિષ્ટકણનાં નામ તથા ઉમરની માહિતી
ટ્રેક પરિચય નામ તથા
ઉમર
શતવહન વંશ (ચાલુ)
(૧૭) ગાતમીપુત્ર શાતરણિ ઉર્ફે અષ્ટિકર્ણ નં. ૧૫ વાળા સ્વાતિર્ણ અને તેની ગૌતમી-ખાવવામાં આવ્યા છે. ગેાત્રી રાણી ખળશ્રીના ખે પુત્રોમાંના આ નાનેા પુત્ર થતા હતા. પેાતાના માટાભાઈ
એવા નં. ૧૬ વાળા દીપકર્ણિએ
રાજગાદી છેાડી દીધી તે સમયે
તેના પુત્ર કાર્ય હૈયાત ન હોવાથી, પેાતાની માતાની સલાહપૂર્વક તેણે ગાદી સંભાળી લીધી હતી. તેનું રાજ્ય ઈ. સ. પૂ. ૭૨ થી ૪૭ સુધી ૨૫ વર્ષ ચાલ્યાનું નોંધાયું છે, ક્રા. આં. રૂ. માં પૃ. ૬૬ ઉપર જે આંધ્રપતિનું ક્રાષ્ટક ઉતારાયું છે તેમાં ભગવતપુરાણના આધારે આ રાજાનું નામ અનિષ્ટકર્મન જણાવ્યું છે. અનિષ્ટ એટલે નઈચ્છવા ચેાગ્ય અને કર્મ એટલે કાર્ય; મતલબ કે, ન ઈચ્છવાયાગ્ય કાર્ય કરનારા તેને કહ્યો છે. એટલે સમજાય છે કે આ રાજા જૈન મતાનુયાયી હૈાવાથી (જીએ પુ. ૨, સિક્કા નં. ૭૫) તેને ધર્મદેષના કારણે પુરાણકારે એ આવું નામ કદાચદઈ દીધું હશે. છતાં ન્યાય ખાતર કહેવું પડશે કે યુગપુરાણમાં તેને ઉત્તમ રાજા લેખી તેના શૌર્યની પ્રશંસા કરી છે. એટલે સમજવું રહે છે કે, ભગવતપુરાણુના શબ્દો કદાચ ધર્મદેવને લીધે હાય અને યુગ પુરાણના તેણે કરેલ કાર્યને અંગે હાય. વળી તેણે શક્રપ્રજાને હરાવવામાં શકારિ વિક્રમાદિત્યને મદદ
કરીને તેના જેટલું જ પરાક્રમ દાખવેલ ઢાવાથી, શકાર વિક્રમાદિત્યને ભેદ ખતાવવા, શુદ્રક વિક્રમા દિત્ય (શૂદ્ર વંશમાં થયેલ હેાવાથી) નું નામ અમરકાશકારે તેને અપ્યું છે (જીએ પૃ. ૨૦૬). તેમ ભારતકા પ્રાચીન રાજવંશ પુ. ૨, પૃ. ૧૬૯ માં તેને રિતવર્ણે તથા વિકૃષ્ણ નામથી એાળખાવ્યા છે. સંભવ છે કે આ નામે તેના શરીરની ચામડીના રંગને લઇને
(૧) ગુ. વ. સા. નું બુદ્ધિપ્રકાશ પુ. ૭૬, પૃ. ૮૮; લેખક મરહુમ દિવાન બહાદુર કેશવલાલ હ્રદાચ ધ્રુવે વ્યાખ્યાન રૂપે આપેલ છે ( આ વ્યાખ્યાનનું વાય
[ ૨૧૩
વપરાયાં ઢાય. જ્યારે આ રાજાના શિલાલેખ અને સિક્કાઓમાં તે, તેને તેની માતાના ગેાત્ર ઉપરથી ગૌતમીપુત્ર શાતકરણના સામાન્ય નામથી જ એળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તેણે શકપ્રજાને હરાવવામાં શકારિ વિક્રમાદિત્યને મદદ આપી હતી. આ ઉપરથી, શકપ્રજાના હારી ગયા બાદ તે શકના રાજા, જે નાસી છૂટયેા હતા તેણે, પાછું જોઇતું બળ મેળવી આ મદદ કરનાર આંધ્રપતિ ઉપર, વળતા હુમલા વૈર વાળવા કર્યાં હતા. તે સમયે આંધ્રપતિના તાબામાં કલિંગદેશ હાવાથી યુગપુરાણમાં તેને કલિંગપતિ શાત” તરીકે વર્ણવ્યેા છે. તે નીચેના શબ્દોથી સ્પષ્ટ થાય છે. (જીએ પુ. ૪ પૃ. ૨૦ પક્તિ છ) “ પછી તે ધનને લાભો ભુંડાઇને ભરેલે, પાપી મહાબળવાન શંકપતિ કલિંગરાજ શાતની ભૂમિને ભૂખ્યા, કલિગદેશ પર ચડાઇ કરી જીવ ખાશે. અને ભાલેાડાંથી સંગ્રામમાં અંગ વઢાઈ જઇ સર્વે ધીચ, અધમ શકાના સંહાર વળશે તે નિઃસંશય છે. પછી તે શાંતિમાં ઉત્તમ રાજા, પાાની સેનાથી પૃથ્વી હસ્તગત કરી દસમું વર્ષ જીવતાં મરણ પામશે. ” આમાં વર્ણવેલ બનાવ ઈ. સ. પૂ. ૫૭ કે તે બાદ થાડા માસમાં બન્ય હોવાનું નોંધાયું છે. (જીએ પુ. ૪ શકાર વિક્રમાદિત્યનું વૃત્તાંત) એટલે તે હિસાબે દસ વર્ષ પછી, ઈ. સ. પૂ. ૪૭ માં આ કલિગપતિ શાત રાજા અરિષ્ટકર્ણનું મેાત શાંતિપૂર્વક થયું છે એમ પૂરવાર થાય છે. વળી નં. ૧૬ વાળા રાણી ખળશ્રીના મોટા પુત્ર હાઇને, આશરે ઈ. સ. પૂ. ૭૫ માં જ્યારે તે ગાદીએ બેઠા ત્યારે તેની ઉમર ૨૫ વર્ષની ગણાઇ છે એટલે આ નાના પુત્રની એ ત્રણુ વર્ષ નાની લેખી, તેને જન્મ ઈ. સ. પૂ. ૯૦ ના અરસામાં નાંખીશું અને તે હિસાબે ઈ. સ. પૂ. ૪૭ માં તેના મરણ સમયે
પુ. ૪, પૃ. ૧૯ ઉપર આપણે ઉતાર્યું છે.) તેમાં પૃ. ૨૦, પંક્તિ ૧૨ પછી તે શાન્તિમા ઉત્તમ રાજા'' વાળા શબ્દો, લખ્યા છે તે અત્ર આપેલ હકીકત સાથે સરખાના,
www.umaragyanbhandar.com