________________
ચતુર્દ શમ પરિચ્છેદ ]
ગાતમીપુત્ર શાતકરણિ
[ ૨૭૩
કરેલી ચાડીક ચર્ચા; તે ઉપરથી આંધ્રપતિ સાથે જોડેલ આભિરાનાં સગપણુ અને ચણુવંશ સાથેના રાજદ્વારી સંબંધ તથા ગુપ્તસામ્રાજ્યની પડતી વખતે આભિરાએ મેળવેલી સ્વતંત્રતા અને પુરાણેાના આધારે આ આભિરાને વિદ્વાનાએ આંધ્રપતિ સાથે જોડીને આંધ્રભૃત્યા કરાવ્યા છે તે વિશે સમજાવેલ ભેદ—શતવહનવંશીઓની વિકલ્પે ઠરાવાતી વંશાવળીથી પુરવણી તરીકે ખતાવેલી રૂપરેખા—
[નોંધ:—આ પરિચ્છેદ લખાતું હતું તે તેખતે ઐતિહાસિક બનાવાની અન્ય પરિસ્થિતિને લખુંને તેમના સમયમાં કેટલાક ફેરફાર કરવા જરૂરિયાત ઉભી થઈ છે. જે પ્રમાણે સુધારા કરીને તે વાંચવું.. તેમને લગતી હકીકત કાયમ જ રાખવાની છે].
ઇ. સ.. ઇ. સ.
૭૮-૧૦૯=૩૧ ૧૦૯-૧૩૭=૨૮
(૨૪) ગૌતમીપુત્ર શાતકરણ (૨૫) ચત્રણ વાસિદ્ધિપુત્ર
૧૮૧-૧૮૮ = ૭
(૨૬) ગૌતમીપુત્ર યજ્ઞશ્રીશાકરણ૧૩૭–૧૬ પ્ર૮ (૨૭) શિવશ્રી (વાસિન્નિપુત્ર પુલામા)૧૬૫–૧૮૧–૧૬ (૨૮) શિવસ્કંધ (૨૯) યજ્ઞશ્રી શાતકરણિ વાસિòિપુત્ર૧૮૮–૨૧૮=૩૦ (૩૦-૩૧–૩૨) ત્રણ રાજાએ ૨૧૮–૨૬૧=૪૩ ( એકના ૧૮ + ખીજા એના ૨૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અંતે મળીને
૫૯ વર્ષે
અંતે મળીને
૪૪ વર્ષ
બંને મળીને ૩૭ વર્ષ
આ સાતને કદાચ આંત્રકૃત્યા કહેવાના આશય પણ પુરાણકારાના હેાય
www.umaragyanbhandar.com