________________
ચાર યુગ્મામાંથી રાણી મળશ્રીના સબંધી કોણ ? શતવહન વંશ (ચાલુ) (૨૪) ગૌતમીપુત્ર શાતકરણ ખાસ તેના જીવનપ્રવાહને અંગે નિર્દેશ કરી શકાય તેવું કંઇ પણ અમારા વાંચવામાં આવ્યું નથી એટલે તે ખાખત તદ્દન મૌન જ સેવવું પડે છે. જે કાંઈ ઉલ્લેખ કરી શકાય તે એટલું જ કે તેના રાજ્યકાળ ૨૧ વર્ષ પર્યંત ચાલ્યેા હેાવાનું કલ્પી શકાય છે અને તેને સમય ઈ. સ. ૭૮ થી ૯ સુધીના લખવા રહે છે.
હવે જો શાલિવાહન શકના પ્રવર્તક તરીકે આ નં. ૨૪ વાળાને લેખવા હાય અને તેના પિતાના મરણની સાલથી તે શકની આદિ ગણવી હોય તે ગૌતમીપુત્ર શાતકરણિને શકપ્રવર્તક તરીકે આપણે જાહેર કરવા રહે છે. ખીજી વસ્તુસ્થિતિ એ છે કે આપણે નં. ૧૮વાળા રાજાને જ હમણા તેા હાલ શાલિવાહન તરીકે ઓળખાવ્યા છે. અને તે વાસિષ્મગાત્રી માતાને પેટે જન્મ્યા હૈાવાથી વાસિપુિત્ર કહેવાય છે. મતલબ કે આપણે રાજા હાલને વાસિન્નિપુત્ર
કહ્યો છે જ્યારે શકપ્રવર્તક તરીકે જે વ્યક્તિ અત્ર ઠરાવવી પડે છે તે ગૌતમીપુત્ર છે. એટલે જો કાઈ ગ્રંથમાં રાજા શાલિવાહનનું બિરૂદ મળી આવે તે, આપણને નિણૅય ઉપર આવવાને અતિ ઉપયાગી મુદ્દો મળી આણ્યે. લેખાશે.
૨૭૪ ]*
[ એકાદશમ ખંડ
રાણી ખળશ્રીએ પેાતાના પુત્ર તથા પૌત્ર તરીકે ઓળખાવેલ છે તે યુગ્મ કયું હૈ।વું જોઇએ તેની ચર્ચા મુલતવી રાખી તુરતમાં નં. ૧૭, ૧૮ના જોડકાને તે સ્વીકારી લેવાનું કહ્યું હતું એટલે તેના પૂરાવા તપાસી તે સાબિત કરવાનું કામ અત્રે હાથ ધરવું રહે છે.
રાણી અળશ્રીએ પોતાના પુત્રને દક્ષિણાપથપતિ અને પૌત્રને દક્ષિણાપથેશ્વરના નામથી સંખે ધ્યા છે અને જે પ્રમાણે તે બંનેનું વર્ણન આપ્યું છે તે પ્રમાણે તેા તેઓ પ્રત્યેકે ૧૯ વર્ષ ઉપરાંત અક ૨૪ વર્ષ
સુધી કે તે ઉપરાંત પણ–રાજ્યસત્તા ભાગવી છે. તેમજ તેઓ બંને કર્મવીરા તથા મહાપરાક્રમી હાવાના ખ્યાલ તે ઉપરથી આવે છે. આ એ સ્થિતિને વિચાર કરવા જતાં, નં. ૨૮, ૨૯ વાળું યુગ્મ તા સહેજે બાદ જ થઈ જાય છે કેમકે નં. ૨૮ વાળાના રાજ્યાધિકાર કેવળ સાત વર્ષના જ નાંધાયા ગણવા પડયા છે. ખીજું યુગ્મ જે નં. ૨૬, ૨૭ વાળું છે તે ઉપર
નં. ૨૪ નું મરણુ થતાં તેની ગાદીએ નં. ૨૫ વાળા તેના પુત્ર આવ્યે છે.
દર્શાવેલા બે મુદ્દામાંથી એક તા જર પૂરા કરે છે જ; કેમકે તેમણે ૩૧ અને ૨૭ વર્ષ સુધી રાજપૂરા ગ્રહણ કરી રાખી છે. પરન્તુ તેમનાં પરાક્રમ વિશે જોઇતા સંતેાષ તેઓ પૂરા પાડી શકતા નથી. કારણ કે નં. ૨૬ના વૃત્તાંતે આપણને જણાવવામાં આવશે તેમ, અતિપતિ ચણે તેને હરાવીને સૌરાષ્ટ્ર તથા ગુજરાતના કેટલેાય ભાગ અવંતિ સામ્રાજ્યમાં ભેળવી લીધેા હતેા. મતલબ કે પરાક્રમ વિશેનેા નં. ૨૬ તેા પૂરાવા ખંડિત થઇ જાય છે એટલે નં. ૨૬, ૨૭ વાળું યુગ્મ પશુ ખાતલ કરવું રહે છે. પછી તેા કેવળ સુધીના ૨૩ વર્ષના ઠરાયેા છે. નં. ૧૭વાળા ગૌતમી-વિચારવું રહ્યું નં. ૨૪ અને ૨૫ માંનું યુગ્મ તેના હવે પુત્ર શાતકરણિનું વૃત્તાંત લખતાં ગૌતમીપુત્ર અને જણાવી ગયા છીએ કે, આ વાસિપુિત્રના ચાર નામના ચાર યુગ્મા થયાં છે. યુગ્મમાંથી રાણી નં. ૧૭ ૧૮ વાળું એક, નં. અળશ્રાના સંબંધી ૨૪, ૨૫નું ખી; નં. ૨૬,
(૨૫) ચત્રપણ વાસિપુિત્ર સાતકરણ તેને રાજ્યકાળ આપણે ઇ. સ. ૯૯ થી ૧૨૨
વિચાર કરીએ..
કાણુ ? ૨૭નું ત્રીજું, અને નં. ૨૮, રત્નું ચેથુ; આ ચારમાંથી
(૧) ઉપરમાં પૂ. ૭૩ સરતચૂકથી ન. ૨૫ વાળાને ચણે હરાવ્યાનું લખાયું છે. પરંતુ તે નં. ૨૬ ને હરાવ્યાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૧) રાણી ખળશ્રીએ પેાતાના પુત્રને માટે લખ્યું છે કે, He had restored the glory of his fore-fathers; આ વાકયથી પ્રતીતિ થાય છે કે, યુદ્ધ થયું તે પૂર્વે, ગૌતમીપુત્રના બાપદાદાની કીર્તિને અપયશરૂપી કલંક ચોંટયું હતું અને તે બનાવ ખીજે ક્રાઈ નહીં પણ ઇતિહાસ આપણુને શીખવી રહ્યો છે
જાણવું: ખલ્કે નબરની મારામારીમાં ન ઉતરતાં, ગૌતમીપુત્ર જ્ઞશ્રીને હરાવ્યાનું લખવું. પછી તેને નબર ગમે તે આપે.
www.umaragyanbhandar.com