________________
૩૨ ] રાજાઓની સંખ્યા, નામાવલી
[ અષ્ટમ ખંડ આ કાર્યમાં પણ પ્રસ્તુતપણે આપણે સ્થાપિત જે ત્રણ વિભાગોની ચર્ચા ઉપર કરી ગયા છીએ કરેલ ધોરણ અનુસાર મિ. પાઈટરે તૈયાર કરેલી તેના સાર તરીકે, કાષ્ટકના રૂપમાં ઉતારી લઈએ કે અને પૂ. ૨૬ ઉપર ઉતારેલી નામાવળીને જ અવે. જેથી તેના ઉપર વારંવાર નજર રાખીને દલીલ લંબન લેવું સુગમ થઇ પડશે. પ્રથમમાં આપણે તેને કરી શકાય.
વિભાગ
રાજાની સંખ્યા
એકંદર રાજ્યકાળનાં વર્ષ
| આપણું મિ. પાછેટરના આપણા મતે મિ. પાછટરના મતે | તેરી I મતે
85 મ"
૧૩૫૩
૨૦૧ ૨૪
(અ) આંધ્રભૃત્ય (આ. ઈ) અધિપતિ
૧ થી ૬ = ૬ | ક થી ૩૦ = ૨૫
૩૪૬રપ.
૪૬૦૨૬
૧૩૫૩
२२८२७
(૨) અથવા (અ) આંધ્રભૂત્ય
૧ થી = ૬ (આ) આંધ્રપતિ
૭ થી ૨૩ = ૧૭ | (ઈ) શક સ્થાપક રાજાઓ] ૨૪ થી ૩૧ = ૮ (૩) અથવા (અ, આ, ઈ) આખો ૧ થી ૩૧ શત-શતવહન વંશ.
= ૩૧
૨૦૧ ૩૦૮૨૯ ૧૫ર ૩૦
૧૧૮૨૮
૪૮૧૩૧ |
૬૬૩ ૩૨
હવે આપણે પાઈટર સાહેબે ઠરાવેલી કમાવળી અને સમયાવળીમાં સુધારણા કરવાનું કાર્ય વિચારીએ.
પ્રથમના વિભાગે (જુઓ ૧) તેમના મત પ્રમાણે છ પુરુષો થયા છે અને આપણું મતે સાત થયા
(૨૨) આપણા મતનીચે જણાવેલી સર્વ હકીકત, (૨૮) પૂ. ર૧ની વંશાવળીમાંથી નં. ૨૪ થી છેવટ ઉપરમાં સાબિત કરી ગયા છીએ તે પ્રમાણે સમજી લેવી. સુધીના રાજાઓના સત્તાકાળને સરવાળો ૧૧૮ આવશે:
(૨૩) પ્રથમના છ ભૂપતિના રાજ્યકાળને સરવાળે છે; [અને નં. ૨૩, ૨૭, ૨૮ ટીકાઓનો સરવાળો ૪૮૧ આવી ૨૩+૧૦+૧૦+૮+૧૮૫૬=૧૩૫
રહેશે. તેવી જ રીતે ન. ૨૩, ૨૫ નો સરવાળો પણ ૪૮૫ (૨૪) જુએ પૃ. ૩૧ નું લખાણ.
આવી રહેશે. સરખા નીચે ટી. નં. ૩૧] (૨૫) કુલ ૪૮૧ વર્ષ લખ્યાં છે તેમાંથી ટી. નં. ૨૩ના (૨૯) ઉપર નં. ૨૬ ટીકાના ૧૦ વર્ષના બે ભાગ ૧૩૫ વર્ષ બાદ જતાં ૩૪૬ રહેશે.
પાડવાના છે. શકરાજાઓને કાળ ૧૫૨-૩ વર્ષને આપણે (૨૬) આ ૪૬૦ (પુરાણકારના મતનો સ્વીકાર કરીએ ગણાવ્યો છે (જુઓ નીચે ટી. ન. ૩૦) એટલે બાકી એ તેથી) અને તેની ઉપરના ૨૯૧ જે આપણે લખ્યા ૭૦૮ રહ્યા. છે તે, બેને સરવાળો કરતાં ૬૬૧ આવશે (જુઓ નીચેની (૩૦) ટીકા નં. ૨૬ ના ૪૬૦ માંથી ટી. નં. ૨ના ૩૦૮ રીઢા નં. ૩૨ તથા તેને ઉપરની ટીક નં. ૨૧ સાથે સરખા) જતાં બાકી ૧૫૨ રહે. જુઓ પૃ. ૩૧ નું લખાણ,
(૨૭) પૃ. ૨૬ ની નામાવળીમાંથી નં. ૭ થી ૨૩ (૩૧) જુઓ હ૫રની ટી. ન. ૨૮ ને પાછલો ભાગ. સુધીના રાજ્યકાળનો સરવાળો કરતાં ૨૨૮ આવશે.
(૩૨) ઉપરની ટી. નં. ૨૧ તથા ૨૬ જુઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com