SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮] શિલાલેખે [ એકાદશમ ખંડ .આ લેખમાં ત્રણ વિભાગ છેઃ મૂળ મોટા અક્ષરનો માલયાને માળવી પ્રજા વિદ્વાનોએ માની છે, કેમકે અને સંસ્કૃત ભાષામાં છે, તેની નીચે નાના અક્ષરે બીજા પુષ્કર તળાવે જઈને અભિષેકની પાછી હકીકત એ છે જેતી ભાષા પ્રાકત ૫ણ સંસ્કતને મળતી જ છે. તેમાં કરી છે. આ બધું અનુમાન સાચું ઠરે તે તે આ બેમાંના પહેલા વિભાગે રૂષભદત્તે પ્રથમ પુરૂષવાચી કરેલી કલ્પના વાસ્તવિક જ છે; પરંતુ ત્રણ મુદાના હું શબ્દ વાપર્યો છે; જ્યારે બાકીના બેમાં ત્રીજા અને અંગે ઉડી વિચારણા કરવી રહે છે (1) By the પહલા પુરૂષ તરીકે મિશ્ર શબ્દ વાપર્યો છે. order of the lord = પોતાના સ્વામી એવા મૂળ સંસ્કૃત લેખને આશય-“The imme- સસરા નહપાણ ક્ષત્રપ)ની આજ્ઞા માથે ચડાવવાનું તેમાં diate object of this inscription is to લખે છે. ઉત્તમભદ્રાની મદદે જવાનું હજુ ફરમાન હોય record the construction of the cave in ત્યાં સુધી ઠીક છે. પરંતુ (૨) અભિષેક કરાવવામાં કે which it stands in the Trirasmi Hills કરવામાં, આજ્ઞાની શી જરૂર રહે; અને અભિષેક એટલે inGovardhana ગોવરધન પ્રાંતમાં ત્રીરમિશૃંગમાં ડૉ. રેપ્સને જ શંકા ઉઠાવી છે કે (મજકુર પુસ્તકે પૃ.૬૭) જે ગકા આવેલી છે. તેની બનાવટ માટે નોંધ કર્યાનો જ “It cannot be determined whether આ શિલાલેખનો મુખ્ય આશય છે.” ત્રિી રશ્મિ પર્વતની Rsabhadatta's consecration (Abhiseka) ઉપયોગિતા વિશે આપણે કેટલુંક વિવેચન કરી ગયા had any special significance or wheછીએ-શિલાલેખ નં. ૧૩]. ther it formed a part of the ordinary પેલા નાના અક્ષરવાળા બેમાંના પ્રથમ લેખમાં pilgrim's ceremonial=એ નક્કી નથી કહી શકાતું લખે છે કે –“And by the order of the કે, રૂષભદત્તના આ અભિષેકને કઈ ખાસ અર્થ હતા lord. I went to relieve the chief of કે, સામાન્ય યાત્રાળની વિધિમાં તે કેવળ એક the Uttamabhadras, who was besiezed અંશ જ હતા ” (૩) અને અજમેર પાસેનું પુષ્કર for the rainy season by the Malayas; તળાવ ધારી લીધું છે તો તે તે એક જ સંખ્યામાં and the Malayas fled as it were at છે જ્યારે લેખમાં અક્ષરો તે Lakes=વધારે સંખ્યામાં the sound (of my approach) and were તળા હોય એવું જણાવાયું છે (આ મુદ્દા ઉપર made prisoners by the Uttambhadras. અધ્યયન કર્યા બાદ વિચાર જણાવીશું). Thence. I went to the Paskara lakes નાના અક્ષરવાળા બીજા ભાગમાં ૪૦૦૦ કાર્યાand was consecrated and made dona. પણની કિમતે એક ક્ષેત્ર ખરીદી લઈને દાન દીધાની tion of three thousand cows and a નોંધ છે. જેને હેતુ “Food to be procured village=સ્વામીના હુકમથી, પછી હું ઉત્તમભદ્રાના for all monks, without distinction = સરદારને છોડાવવા ગયે; જેને માલય લેકેએ વર્ષ- કાઈપણ ભેદ વિના સર્વ સાધુઓને ખોરાક મેળવી ત દરમ્યાન ઘેરે ઘાલી બધિ કરી દીધો હતો. આપવામાં” તે દ્રવ્ય વાપરવા માટેની ઇચ્છા પ્રદર્શિત મારા અવાજથી ત્યાં પહોંચતાવાર) કેમ જાણે હાય કરેલી દેખાય છે. અહીં તે સામાન્ય રીતે, કોઈપણ નહીં, તેમ માલો નાસવા મંડયા, અને તેમને ઉત્તમ ભેદ વિના સર્વ સાધુઓ માટે દાનની વાત છે એટલે ભવોએ પકડી બંધિવાન બનાવ્યા. તે બાદ પુષ્કર તળાવે સાધુને ખોરાક આપવાની વાત કઈ રીતે અસંગત હ ગયો, ત્યાં મારો અભિષેક થયો અને મેં ૩૦૦૦ નથી દેખાતી. પરંતુ જે ધર્મ રૂષભદત્ત પિતે પાળતા ગાય અને એક ગામનું દાન દીધું.” આ હકીક્તમાં હતું તે જૈનધર્મને અંગે હોય તે બે પ્રશ્નોનું સ્પષ્ટીવિશેષ ટીકા કરવા જેવું નથી, પણ ઉત્તમભદ્રોને કરણ માંગી લે છે (૧) તે વખતે જૈનસાધુઓની અજમેર પાસેના કોઈ સ્થાનની પ્રજા તરીકે અને અનેક શાખા, ગણ, અને કુળે, પડી ગયાં હતાં તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy