________________
ષષ્ટમ પરિચ્છેદ્ર ]
પ્રમાણે વસ્તુસ્થિતિ કયારે બની શકે કે, કદંખે।,૧૪ ચુરુઓ, અને શાતવાહન વંશીઓ૧૪ એમ ત્રણે જુદા અને સ્વતંત્રપણે વર્તતા રહ્યા હોય તેા જ; અને તેમનાં સ્થાન વિશે પણ હવે આપણને ચેક્કસ પ્રતીતિ થઈ ગઈ છે કે, કદંખાનું સ્થાન અપરાંત પ્રદેશે એટલે સત્ક્રાંદ્રિ પર્વત ( ઉર્ફે પશ્ચિમ ધાટ ) અને અરી સમુદ્રની વચ્ચેના લાંખે પટ્ટીરૂપે પ્રદેશ પડી રહ્યો છે ત્યાં હતું, ચુરુઓનું સ્થાન, તેની જ દક્ષિણે આવેલ પટ્ટી પ્રદેશ ઉપર હતું, જ્યારે શાતવહનવંશીઓનું સ્થાન પ્રથમ સહ્યાદ્રિની પૂર્વમાં જ હતું; પછી ધીમેધીમે જેમ તેએ મજબૂત બનતા ગયા તેમ, આ સધળેા પ્રદેશ જીતી લઈ ત્યાં પણ તેમણે પાતાને પગદંડ જમાવી દીધા હતા. એટલે એ હકીકત પણ સિદ્ધ થઈ જાય છે કે, શાતવહન વંશીઓએ પેાતાના વંશની સ્થાપના કરી તેવામાં, થાડા વખત સુધી તેમની સત્તા સમુદ્ર કિનારે પટ્ટીવાળા પ્રદેશ ઉપર નહાતી જ. ચુટુના સિક્કાઓની રબઢબ જોતાં પણ આ હકીકત સિદ્ધ થાય છે કે તે શાતવહન શાતકરણએના સમસમયો જ હતા.
એક બીજો મુદ્દો ઉપયાગી છે–જો કે ગૌણ છે જ તે પશુ જણાવી દઈએ; ઇતિહાસમાં અને શિલાલેખામાં મહારથી, મહાભાજી, ઇત્યાદિ શબ્દો પશુ અનેક વખત મળી આવે છે. તેમના સગપણ સંબંધી (કે રાજકારણમાં તેમનાં દરજ્જા વિશે) અનેક તર્ક વિતર્કો બહાર પડે છે; જ્યારે ખરી વાત શું છે તે આ શિલાલેખામાં જણાવેલ નામેાનું વંશવૃક્ષ નીચે ઉતાર્યું છે તે ઉપરથી સ્પષ્ટપણે સમજી જવાશે. રાજા હારિતીપુત્ર
ચુટુકડાનંદ શાતકરણિ
મહારથી૧૫ (તે પશુ હેાદ્દેદાર છે)
શિલાલેખા
(રાણી) મહાભાજી (મહાભેાજી નામના સરદારી હતા) નાગમૂનિકા૧૫ (પુત્રી)
(૧૪) આ સંબંધમાં ડૉ. બ્યુલર કે। મત ધરાવે છે તે માટે ઉપરમાં પૃ. ૫૦, ટી, ન. ૨૪ ન્રુએ.
(૧૫) ઉપરના શિલાલેખન, શુ માંના નામ સાથે સરખાવે. આ હેટ્ટો તથા આવાં નામ તેમના સમસમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(જેમની
[ ૧૧૭
હારિતીપુત્ર શિવકુંદવર્ષન વૈજયંતીપતિ
પાસેથી કદંબ રાજાએ વનવાસી જીતી લીધું)
નં. ૨૭–હાથીણુંફા
( ઉપરનાં વર્ણનમાંથી જેને બાદ કરી રાખવા પડયા હતા તે) ખારવેલ કલિંગપતિના (માર્ય રાજાએના શકના ૧૬૫ મા વર્ષે) અને પેાતાના રાજ્યકાળના ૧૩મા વર્ષે.
૧૬૫ ના આંકને સ્થાને ૧૦૩ના આંક હાવાનું હવે સાબિત થયું છે તથા મૌર્ય રાજાઓના શ= માર્યે સંવતને બદલે તે મહાવીર સંવત હાવાનું આપણે સાબિત કરી ચૂકયા છીએ (જીએ પુ. ૪માં રાજા ખારવેલનું વૃત્તાંત) એટલે તેટલા અક્ષરે। અમે ાંસમાં ગાઠવ્યા છે. ખીજી હકીકત સવિસ્તર પુ. ૪માં અપાઈ છે એટલે અંહી ઉતારવા જરૂર રહેતી નથી.
ન.... ૨૯-તલગુંદ
મૈસુર રાજ્યે શિકારપુર તાલુકે કદંબ રાજા કાકુસ્થવષઁનના, તારીખ વિનાને.
નં. ૩૦-જગયાપેટ સ્તૂપ
કૃષ્ણા જીલ્લામાં, જગ્ગયાપેટ સ્તૂપને માઢરીપુત્ર ઇક્ષ્વાકુના મ્ શ્રીવીરપુરૂષૠત્તના. ૨૦ મા વર્ષનું, ચોમાસાનું ૮મું પખવાડિયું, ૧૦ મા દિવસ (વિશેષ માટે અઠ્ઠમ પરિચ્છેદે નં. ૫ મા રાજાનું વૃત્તાંત જુએ ). આ બન્ને લેખાને આપણા ઇતિહાસને સંબંધ ન હાવાથી પડતા મૂકવા પડયા છે.
ન. ૩૧-નાસિક૧૬
નહપાણુના જમાઈ રૂષભદત્ત ( ઉષાવદાત ) ને તારીખ વિનાને.
પણા વિશે અનુમાન ખાંધવાને દોરી જાય છે. ( પરિચ્છેદ ૭, જુઓ) પુ. ૨, પૃ. ૩૫૬, ટીકા નં. ૨૧ સરખાવે. (૧૬) કા, આં. રે. ૫. પૃ. ૫૬
www.umaragyanbhandar.com