SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ દરામ પરિચ્છેદ ] ધર્મનું મહત્વ અને ગ્રંથાલેખન [ ૧૭ આવશ્યક્તા દેખાય છે જ, નહીં તે જે શુદ્ધ આશયથી વવા પ્રત્યે જ કેંદ્રિત બની રહેતું. તેમને મન, આર્થિક ગ્રંથ લખવાને પ્રેરણા થઈ છે તે માર્યો જવાની લાભ કે પરસ્પરના આચારાત્પર બેદમાંથી નીપજતા ભાતિ રહે છે. ઝગડાઓ, તે મનુષ્યજીવન બરબાદ કરવા માટે કે એને અમારે બચાવ કરવા માટે આ કથનને ઢાલ ગુમાવવારૂપ ગણાતું. એટલે જ દ્રવ્યસંચય કરવા માટે તરીકે મહેરબાની કરીને કોઈ ન લેછે, પરંતુ જ્યાં વર્તમાનકાળે જેમ મનુષ્ય દરેક પ્રકારની યુક્તિપ્રવૃતિ વસ્તુસ્થિતિ જ તેવી દેખાતી હોય ત્યાં બિચારા વાપરે છે, તેવા પ્રકારને ઉદ્યમ સેવવામાંથી તે કાજ લેખકને દેવ શા માટે દેવો ઘટે? અમારી ખાત્રી છે. તેઓ દૂર ને દૂર ભાગતા રહેતા. તેઓને મન, ધર્મ કે, અમારા સ્થાને અન્ય કોઈ હેત તે તે પણ તે જ એ તે એક અમુલ્ય, વિરલ અને દુર્લભ વસ્તુ જ પ્રમાણે વર્ણન કરત. અલબત્ત, શબ્દ અને વાકય લેખાતી. ધર્મ રક્ષણ માટે છંદગીનું બલિદાન પy રચનામાં ફેર પડે, પણ તેથી કાંઈ વસ્તુનું સ્વરૂપ બદલી તુચ્છ લેખતા. સામાન્ય મનુષ્યની પણ આવી મનેદશા જનું તે ન જ ગણાય. અમારે બે મુદ્દા ઉપર વાચક જ્યાં રહેલી હોય ત્યાં ક્ષત્રિચિત ભૂપતિઓની દશાની મહાશયનું ધ્યાન દોરવું રહે છે. એક ધર્મ શબ્દની તો વાત જ શી કરવી ? તેઓ સ્વજીવન ઉપરાંત, મહત્ત્વને અંગે, અને બીજી જૈન શબ્દના અર્થને માટે પોતાના રાજપાટ અને સર્વને પણ હાલમાં મૂકી પ્રથમ ધર્મ શબ્દ લઈએ. તે શબ્દના ગૂઢાર્થ દેવાને તત્પરતા દાખવતા. આવી સ્થિતિવાળાને, અને રહસ્ય વિશે કાંઈ પણ અત્ર ઉચ્ચારવું તે આપણું વર્તમાનકાળે કરાતી ધર્મશબ્દની વ્યાખ્યાના અર્થમાં ક્ષેત્રની બહાર જ ગણાય. અત્ર તે આપણે ચેતવણી લઈ જઈ, આપણું ત્રાજવા-કાટલાંથી તળવા બેસી રૂપે એટલું જ કહેવાનું કે વર્તમાનકાળે જેમ ધર્મને, જઈએ, તે પછી અર્થને અનર્થ જ થાય કે બીજું પ્રજાના એક ભાગને બીજા સાથે અથડાવી મારવાના કંઈ કહેવાનું તાત્પર્ય એ છે કે, ધર્મશબ્દનું મહત્ત્વ કાર્યમાં, હથિયારરૂપે ઉપયોગમાં લેવાય છે તેવા ભાવમાં અત્યારે પ્રવર્તી રહેલી મને દશાથી આંકવાનું નથી જ તે સમયે તેનો ઉપયોગ જ થતો નહોતો. એટલે કેમી, અને જે આટલું સમજાશે તે. તે વખતના રાજવીએ ભેદભાવ કે ઉશ્કેરણીના રૂપમાં તેને કદાપી લેખાતે પોતાના દાનપત્રો, અને શિલાલેખોમાં જે કાંઈ દાન દેતાકે નહોતો. અત્યારે સવ કાર્યનું મૂલ્યાંકન, આથિક શબ્દોનો ઉલ્લેખ કરતા, તેને મર્મ તરત સ્પષ્ટગણુત્રિએ અંકાતું હોવાથી, દરેકે દરેક વસ્તુની કિંમત પણે સમજી જવાશે; તથા યુદ્ધો ખેલવામાં પણ, તેના રૂપિયા આના પાઈને હિસાબે જ મૂકાય છે; અને જેમ નિમિત્તરૂપ ધનની અને યશની તેઓને લુપતા હતી કે એક વસ્તુની કિંમત વિશેષ રૂપિયામાં અંકાય તેમ તેમાં કેવળ ધર્મરક્ષણની ભાવના જ રહેલી હતી તેની ઉપયોગિતાનું ધોરણ વિશેષપણે લેખાતું રહે છે. તે પણ આપોઆપ સમજી શકાશે. સિક્કાચિહને આ બધી અધિભૌતિક દશા સૂચવે છે. તે આલોક પણ આ વાતની પુષ્ટિ પૂરે છે. પરિચછેદ પાંચ જીવનની એહિક મનવૃત્તિની પરાકાષ્ટા સૂચવે છે. અને છમાં વર્ણવેલાં સર્વ શિલાલેખો પણ તે જ જ્યારે પ્રાચીન સમયે ધર્મને, આલોક જીવન સાથે વાતની સાક્ષીરૂપે દેખાશે. તે જ પ્રમાણે, અમે પણ જો અંતરંગ સંબંધ નહોતો લેખાતે. તેને તે વિશેષપણે વસ્તુસ્થિતિને યથાર્થ ચિતાર ન આપીએ તે એક ૫રલેકજીવન સાથે, તેના ઉત્કર્ષ-અપકર્ષના કારણભૂત ઇતિહાસકાર તરીકે અમે પણ અમારી ફરજ અદા લેખી અનુસરવાનું લેખાતું કે જેથી માણસનું આ કરવામાં પશ્ચાત રહી ગયા ગણાઈશું. અને તેથી જ સંસારનું આખું જીવન, જેમ બને તેમ આત્મકલ્યાણના વારંવાર, તેમની ધાર્મિકવૃત્તિને પ્રતિબિબત કરવાને માર્ગરૂપે વહે, તથા જેને સંગોએ યારી આપી હોય અમારે આશ્રય લેવો પડે છે, નહીં કે કોઈ તેઓ સાથે સાથે પરમાર્થ પણ કર્યું જાય. પરંતુ સર્વને અન્ય આશયથી. લક્ષ્યબિંદુ સ્વ તેમજ પરના આત્માને ઉચ્ચગામી બના- ધર્મશબ્દનું મહત્વ સમજાવ્યા બાદ હવે, જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy