SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ૨૯૨ ] પુ. ૨ ની આદિમાં-મંગળાચરણમાં-જે સૂત્ર મે ટાંકી બતાવ્યું છે, તદનુસાર તટસ્થ વૃત્તિએજ કામ લેવું જોઇએ એમ હું તે। માનનારા છું. અને તે સૂત્ર હમેશાં દૃષ્ટિ સમીપ રાખીને જ, મારા કાર્યમાં પ્રવૃત્ત રહ્યો છું. પરંતુ હું જૈનધર્મોનુયાયી હૈાવાથી—તેમજ જે સમયને તિહાસ આ ગ્રંથમાં વર્ણવાયા છે તે આખાય સમય, સારાયે ભારતવર્ષમાં, જૈનધર્મ પ્રધાનપદે હાઇને-ખક તે રાજધર્મ થઇ પડેલ હેાવાથી, તેવી સ્થિતિ માટે ચીતરવી પડી છે, તેમાં મારા દોષ કેટલે? અથવા આવા આક્ષેપ મૂકનારને પૂછવાની રજા લઉં છું કે, જે સ્થિતિ ફ્રાઈ લેખકને દીવા જેવી સ્પષ્ટ લાગે, તે શું તેણે ગાવી રાખીને વાચકના મનરંજનાર્થે અન્યથા લખ્યું જવું? અથવા મારી જગ્યાએ કાષ્ટ અન્યધર્મી-પારસી,ઉપયેગમાં લેવાય છે, તેવા ભાવમાં તે સમયે તેના ઉપયોગ જ થતા નહાતા. એટલે કે કામીભેદભાવ, કે ઉશ્કેરણીના રૂપમાં તેને કદાપી લેખાતા નહાતા. અત્યારે સર્વ કાર્યનું મૂલ્યાંકન, આર્થિક ગણુત્રીએ અંકાતું હેાવાથી, દરેકે દરેક વસ્તુની કિંમત, રૂપિયા, આના, પાઈના હિસાબે જ મૂકાય છે; અને જેમ એક વસ્તુની કિંમત વિશેષ રૂપિયામાં અંકાય તેમ તેની ઉપયેાગિતાનું ધારણુ વિશેષપણે લેખાતું રહે છે. આ બધી આધિભૌતિક દશા સૂચવે છે. તે આલેાક જીવનની ઐહીક મનેત્તિની પરાકાષ્ટા સુચવે છે. જ્યારે પ્રાચીન સમયે ધર્મને આલાકજીવન સાથે અંતરંગ સંબંધ નહાતા લેખાતા. તેને તે વિશેષપણે પરલાકજીવન સાથે તેના ઉત્કર્ષ-અપકર્ષના કારણભૂત લેખી અનુસરવાનું લેખાતું; કે જેથી માણસનું આ ખ્રિસ્તી કે મુસ્લીમબંધુ–àાત તે તેમને તેએ શું કહેત ? અથવા મેં ધર્માવેશમાં આવી જઇ, શું કાર્લ અન્ય પંથને અપમાનજનક કે હિણપત લગાડતા શબ્દો વાપર્યાં છે ૐ “he is not offensive in his language ભાષા વાપરવામાં લેખક ક્રોધી-ગુનાહિત નથી, ભાષામાં અહુ સંયમ જાળવ્યેા છે,” એમ જે મદ્રાસના ધી હિંદુ પત્ર ( The Hindu) સ્પષ્ટપણે જણાવ્યું છે. તે શું ખાટું છે ? છતાં એક વાત તે સ્પષ્ટ છે કે, નિર્ણયા ઉપર આવવાને મેં પૂરાવા અને દલીલા તે આપ્યાં જ છે, તે ક્રાઇ જાતના આક્ષેપ મૂકવા કરતાં, કાં તેને તેઓ તપાસતા નથી કે, સામી દલીલ આપી ખંડન કરતા નથી ! તે માર્ગ તે સર્વ માટે ખુલ્લા છે જ ! આખું જીવન, જેમ બને તેમ આત્મકલ્યાણુના માર્ગરૂપે વહે, તથા જેને સંયાગાએ યારી આપી હોય તેઓ સાથે સાથે પરમાર્થ પણ કર્યે જાય. પરંતુ સર્વનું લક્ષ્યબિંદુ, સ્વ તેમજ પરના આત્માને ઉચ્ચગામી બનાવવા પ્રત્યે ઉચ્ચગાી બની રહેતું. તેમને મન આર્થિક લાભ, કે પરસ્પરના આચારેાપન ભેદમાંથી નીપજતા ઝગડાઓ, તા મનુષ્યજીવન બરબાદ કરવા માટે કે એ બન્ને ગુમાવવારૂપ ગણાતું. એટલે જ દ્રવ્યસંચય કરવા માટે વર્તમાનકાળે મનુષ્ય દરેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિ વાપરતા દેખાય છે, તેવા પ્રકારના ઉત્તમ [ પ્રાચીન પ્રસ્તાવનામાં કરેલ તેા છે જ પરંતુ તેને સંપૂર્ણ ખ્યાલ આ પાંચમાં વિભાગે પૃ ૧૯૬-૯૯ ઉપર ધર્મનું મહત્ત્વ અને 'ચાલેખન ' શિર્ષક પારિત્રાકમાં વર્ણન આપેલ છે (જે અત્રે મેં ઉતાર્યું છે) તે ઉપરથી આવી જશે. અમારે એ મુદ્દા પર વાંચક મહાશયનું ધ્યાન દારવું રહે છે. એક ધર્મ શબ્દના મહત્વને અંગે અને, ખીજું જૈન શબ્દના અર્થને માટે. (૧) પ્રથમ ધર્મ શબ્દ લઇએ—તે શબ્દના ગૂઢાર્થ અને રહસ્ય વિશે કાંઈ પણ અત્ર ઉચ્ચારવું એ આપણા ક્ષેત્રની બહાર ગણાય. અત્ર તે। આપણે ચેતવણીરૂપે એટલું જ કહેવાનું કે, વર્તમાનકાળે જેમ ધર્મને, પ્રજાના એક ભાગને બીજા સાથે અથડાવી મારવાના કાર્યમાં, હથિયારરૂપે ΟΥ ૪. જૈનધર્મના અનુયાયી હેાવાથી, તેના પ્રચારકાર્ય માટે જ આ પુસ્તકનું પ્રકાશન મેં કર્યું છે... આ દલીલનેસંસારનું કાંઈ ઉત્તર આપવા કરતાં, ઉપરની દલીલ નં. ૩, તેમજ પુ. ૨ ના મુખપૃષ્ટ લખેલ સૂત્રપાઠ જ ફરીફરી વાંચી જવા તેમને મારો નવિનંતિ છે. જ, [ ટીપ્પણ :— હું પોતે જૈન મતાનુયાયી અને તેએ મને તેમ હાવાનું માને છે તે જાણી મગરૂર પણ થાઉં છું, જોકે તેમની માન્યતા જુદા ધારણે રચાયલી છે. છતાં જૈન અને ધર્મ-આ બન્ને શબ્દા ર્થ હું કેવા સ્વરૂપમાં કરી રહ્યો છું તેને આ ખ્યાલ આપતું કાંઈક વર્ણન, પ્રસંગાપાત મારાં પુસ્તકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy