________________
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ
ભારતવર્ષ ]
હકીકત તથા પૂરાવાથી ભરપૂર બનાવે છે, તેમ આ પુસ્તકને જો તૈયાર કરવામાં આવે તે, તેના કદની કાઈ સીમા જ ન રહે. આ મુદ્દા ધ્યાનમાં રખાશે તે! આખુંયે પુસ્તક, વિરૂદ્ધ અને તરફેણના પૂરાવા તપાસીને, તેમજ સમર્થન કરતા મુખ્ય પૂરાવાઓ આપીને, ક્રીટીકલી તૈયાર કર્યું છે એમ પણ લાગ્યા વિના રહેશે જ નહીં.
[ ૨૯૧
વિશેષ મહત્ત્વ આપવું રહે છે. અને તે નિયમ સ્ત્રીકારી લઈને મેં કામ લીધું છે. એટલે જ જ્યાં સમયદર્શક એક અથવા એ જેટલી પણ સાબિતી મળી રહી ત્યાં કામ પૂરૂં થયાને સંતોષ પકડી આગળ વધવાનું દુરસ્ત ધાર્યું છે અને જ્યાં તેવી સ્થિતિ નથી પ્રાપ્ત થઈ ત્યાં અનેક પત્રકારેાએ જણાવ્યા પ્રમાણે ‘ample quotations & discussions=પુષ્કળ ઉતારા અને ચર્ચા' કરીને, વિષયને બને તેટલે ન્યાય આપવા પ્રયાસ સેન્યેા છે.
(૨) પૂરાવાઓ ખાત્રી કરાવી આપે તેવા (convincing)નથી. આવેા મત ઉચ્ચારનારની ગણત્રી જો એમ હાય કે, પૂરાવાની સંખ્યા જેમ વિશેષ તેમ ઉપરાંત જેમનાં જેમનાં નામ (લગભગ અઢી નિર્ણય પણ વિશેષ મજબૂત;તે કહેવું પડશે કે તે કેવળ ડઝન તા હશે જ) સૂચવાયાં, તેમને ખાત્રી (convince) ભીંત જ ભૂલતા દેખાય છે. કેમકે દંતકથા, શિલાલેખ, કરાવવાના ઇરાદાથી રૂબરૂ મળવાની તક પણુ જવા દીધી સિક્કાની હકીકત તથા અન્ય ઐતિહાસિક સમય નથી. આમાંથી એકાદ અપવાદ સિવાયના સધળાઓએ પરત્વેના અનેક પ્રાદેશિક બનાવો, ગમે તેટલા બંધ-કાઇને ક્રાઇ બહાનાં તળે ચર્ચા કરવાની વાત જ ઉડાવી બેસતા દેખાડી શકાતા હાય, છતાં જો તે સાલવારીના દીધી હતી. જેમણે ઇચ્છા બતાવી તેમને, મારી દલીઆંકને (chronology) સંતેષી ન શકતા હાય, તાલાથી માહિતગાર થવા માટે પુસ્તકની સગવડ કરી તેવા હારા પૂરાવા કરતાં સમયદર્શક સાબિતી આપી હતી તથા અમુક પ્રશ્ન ઉપર વિવાદ કરવાની ધ્રુવળ એ ચારજ હાય તાપણ, તેની નિશ્ચિતતા વધારે ઇચ્છા જણાવતાં, મારાં પુસ્તકમાંનાં તેને લગતાં પૃષ્ઠો સચેાટ કહી શકાશે. જેમકે ઈ. સ. પૂ. ૩૨૭માં બતાવી, તે માટેની મુલાકાતના સમય ગાઢવી લીધા જ્યારે અલેક્ઝાંડર ધી ગ્રેઈટ હિંદમાં આવ્યા, ત્યારે હતા. આવી ત્રણ ત્રણ મુલાકાતેા સુધી તેા પુસ્તકા મગધપતિ તરીકે જે રાખ્ત બિરાજતા હોય તે જ તેને વાંચ્યા વિના જ પડયાં રહ્યાં. છેવટે ઉપલક દષ્ટિથી સમકાલીન હેાવાનું ગણી શકાય. પછી તે ચંદ્રગુપ્ત હેાય, પ્રશ્ન ચર્ચ્યા. આ વિવેચન કરી કાઇને દેષ દેવાના મારા બિંદુસાર ડ્રાય કે અશાકવર્ધન હેાય; અને તેનું જ ઇરાદો નથીજ. પરંતુ તે ઉપરથી મનુષ્ય સ્વભાવનું નામ સંડ્ર કાટસ ગણી શકાશે, પરંતુ ઉચ્ચારની સામ્યતા દર્શન કરી શકાય છે. અને કામ કરનારને કેવા કપરા માની લઇ, તેને ચંદ્રગુપ્ત ઠરાવવા અને તેને મેળ સંયેાગામાંથી પસાર થવું પડે છે. તેના ખ્યાલ પશુ ઉતારવા દંતકથાને આશ્રય લેવા અને આમ હશે ને વાચકવર્ગને આવશે. વળી એક બીજી જાતના વર્ગ તેમ હશે, કે આમ હાવું જોઈએ ને તેમ હેવું જોઈએ, પણુ છે. તે માટે આગળ જણાવેલી બધી દલીલા તેવી આડી અવળી દલીલા કરવી તે બહુ વજનદાર વાંચા, તેમાં પણુ ખાસકરીને નં, ૧૨ની. નહીં લેખાય. એક બાજુ દંતકથાની કિંમત-ઉપરમાં ઇતિહાસ રચવાની જે પાંચ સામગ્રીઓનું પારસ્પારિક મુલ્યાંકન દારી બતાવ્યું છે તેમાં—સૌથી ઉતરતી અને સમયાવળીની સૌથી શ્રેષ્ઠ ગણાવી છે, જ્યારે પાછી તેજ દંતકથાના આધારે મોટા મદાર ખાંધીને વાદ કર્યા કરવા તેના અર્થ શું ? ટૂંકમાં કહેવાનું કે પૂરાવાની સંખ્યા (quantity of evidence) કરતાં તેના પ્રકાર-જાત (quality of evidence) ઉપર
૩. કેટલાકે સ્વધર્માભિમાની (fanatic), ધર્માધ ( bigot ), હઠીલા-સ્વમતાગ્રહી ( dogmatic ), તુરંગી—તારી (fantastic) અને પક્ષપાતી–એકતરફી (partial) તથા તેને મળતાં અન્ય વિશેષણાથી મને નવાજવા મહેરબાની કરી છે. જેની પાસેના ખજાનામાં જેને વધારા હેાય તેનું દાન તે આપી શકે છે, તેમાં મારે—તેમજ કાઇએ-વાંધા લેવાને હાય જ નહીં. પરંતુ જણાવવાનું કે, કાઇ પણ ઇતિહાસકાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com