________________
ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ
૨૯૮ ]
ઈ. એ. ૧૯૧૪, પૃ. ૧૬૫) અજાતશત્રુના પૌત્ર રાજા મુંદ, મગધની ગાદીએ ખુદ્ધ નિર્વાણુ બાદ ૪૦ વર્ષે થયા છે. એટલે તેમાં સમય ઈ. સ. પૂ. ૪૮૦ થયા. (એ. ઈડિસ્મા પુ. ૧, પૃ. ૨૯૦) તથા] રાજા શ્રેણિક અને તેના ચાર ઉત્તરાધિકારીએ મળીને ૧૯૮ વર્ષાં રાજ્ય કર્યું છે. (એ. Ü. પુ. ૧, પૃ. ૧૯૭ તેટ નં. ૩૩,) એટલે તેની મતલબ એ થઈ કે શિશુના - વંશના અંત ૫૮૦૧૦૮ = ઈ.સ. પૂ. ૪૭૨માં આવ્યા હતા.
વળી ખૌદ્ધગ્રંથા (જુએ. ઇ. કા.ઇ. પ્ર. પૃ. ૩૨ દીપવંશ મહાવંશ અને બુધે।ષમૃત સમંતપ્રસાદિકામાં ચંદ્રગુતના ૨૪, બિંદુસારના ૨૮-અશાક પૃ. ર૦૬, ટી. ૧) ચંદ્રગુપ્તના ૨૪ અને જૈનગ્રંથા તેના ૧૪ વર્ષાં ગણાવે છે. આ નવેક વર્ષના તફાવત સહેજે સમજી શકાય તેવા છે, કેમકે, ઐાદ્ધ અને પૈારાણિક
૧, પૃ. ૧૯૫, પુ. ૨, પૃ. ૩૦૪, ૩૨૫) એટલે નંદ-ગ્રંથ પ્રમાણે ચંદ્રગુપ્તનું ગાદીનશીન થવું, ઈ. સ.
આ પ્રમાણે પૂરવાર થયું કે શિશુનાગવંશના અંત ઈ. સ. પૂ. ૪૭૨માં આવ્યો છે. વળી જૈન, બૌદ્ધ અને પૌરાણિક માન્યતા પ્રમાણે નંદવંશ કે જે તેની પાછળ આવ્યા છે તે ૧૦૦ વર્ષ પર્યંત ચાલ્યા છે (ઇ. એ. પુ. ૩૨, પૃ. ૨૭૧: એન્શન્ટ ઈંડિયા પુ.
વંશના અંત ઈ. સ. પૂ. ૩૭૨માં આવ્યા કહી શકાશે અને તે જ વર્ષે એટલે ૩૭૨માં ચંદ્રગુપ્ત મગધપતિ થયા ગણાશે.
(૨) સિંહાલિઝ ક્રોનિકલના કથન પ્રમાણે આદુસંવત ૧૬૨માં (ઈ. એ. પુ, ૩૭, પૃ. ૩૪૫) ચંદ્રગુપ્ત રાજા થયેા છે. આ પુસ્તકા ૫૪૩થી બુદ્ધસંવત ગણાતા હોવાથી ૩૮૧માં ચંદ્રગુપ્ત પ્રથમ નાનકડા સંસ્થાનના રાજા થયા અને તે સમયથી માર્યવંશની સ્થાપના થઇ ગણાય. તે બાદ નવ વર્ષે તેણે નંદને હરાવીને મગધની ગાદી ઈ. સ. પૂ. ૩૭૨માં હસ્તગત કરી છે.
(૩) જનરલ કનિંગહામના કથનાનુસાર યુદ્ધવત ૧૬૨. સ. પૂ. ૨૮૨ માં ચંદ્રગુપ્ત રાજા થયા છે. (જીએ ઇ. કે. ઈં. પ્રસ્તાવના પૃ. ૪).
(૪) જૈન સાહિત્યાનુસાર (પરિશિષ્ટપર્વ, સર્ગ ૮, પૃ. ૩૩૯: એન્થ ઈંડિયા, પુ. ૧, પૃ. ૨૦૦, ૩. હિ ઈ. પૃ. ૧૫૬: ઈ. હિં. કા. પુ. ૫, ૧૯૨૯ સપ્ટે. પૃ. ૪૦૦) ચંદ્રગુપ્તે નંદવંશને અંત મહાવીર સંવતના ૧૫૫મા વર્ષે કર્યાં છેઃ એટલે કે ૫૨૭-૧૫૫=ઈ. સ. પૂ. ૩૭૨માં. એટલે કે ૩૭૨માં તે મગધપતિ અન્યા હતા.
[ પ્રાચીન
(૫) જ. એ. બિ.રી. સા. પુ. ૧. પૃ. ૧૦૪. ટી. ૧૩૭:–વેતાંબર જૈતાના મત પ્રમાણે (હર્મન જેકા ખીનું પરિશિષ્ટ, પ્રસ્તા. પૃ. ૯૫) ચંદ્રગુપ્તના મધપતિ થવા અને આર્યસુદ્ધસ્તિજીના ગણનાયક થવા વચ્ચે ૧૦૯-૧૧૦ વર્ષી ગણાય છે. આ સુહસ્તિજી જે સંપ્રતિ રાજાના ગુરૂ હતા તેમનું પટધરપણું મ, સં. ૨૬૫માં ગણે છે. તે હિસાબે ૨૬૫–૧૧૦=મ. સં. ૧૫૫=ઈ. સ. પૂ. ૩૭૨માં ચંદ્રગુપ્તનું મગધપતિ થવું આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પૂ. ૩૮૧માં, જો કે ગણાયું છે, પરન્તુ બુદ્ધસંવતની ગણના એ રીતે કરાતી દેખાય છે. ઉત્તરહિંદમાં યુદ્ધના નિર્વાણ (ઈ. સ. પૂ. ૫૪૩)ના સમયથી ગણુના કરાય છે. એટલે ૫૪૩ની ગણત્રીએ અને ચંદ્રગુપ્તનું રાજ્ય ૨૪ વર્ષાં ચાલ્યું છે. તે હિંસામે ઈ. સ. પૂ. ૩૮૧માં તેનું ગાદીએ બેસવું, અને ૩૫૮માં તેના રાજ્યના અંત ગણાશે જ્યારે જૈન ગણનાથી ઈ. સ. પૂ. ૩૭૨માં તેનું મગધ સમ્રાટ થવું માન્યું છે ને ઐાદ વર્ષ તેનું રાજ્ય ગણી ઈ. સ. પૂ. ૩૫૮માં અંત ગણે છે; બન્નેમાં રાજ્યના અંત ૩૫૮માં ગણાય છે પરંતુ ગાદીએ બેસવાની સાલ એકમાં (બૈામાં) જ્યારથી તે નાના રાજ્યના સ્વામી થયા ત્યારથી ગણી છે અને ખીજાએ (જૈનમાં) જ્યારથી તે મગધ સમ્રાટ થયા ત્યારથી લેખી છે.
આ બધી હકીકતથી સાબિત થયું કહેવાશે કે, મૈર્યવંશની સ્થાપના ઈ. સ. પૂ. ૩૮૧માં જ્યારથી ચંદ્રગુપ્તે રાજ્ય કરવા માંડયું ત્યારથી ગણાશે, પરન્તુ તે મગધને! સમ્રાટ નવ વર્ષ બાદ ૩૭૨માં થયા હતા (નંદવંશનો નાશ કરીને) અને તેના રાજ્યના અંત ૩૫૮માં આવ્યા હતા; ખીજી બાજુ અલેકઝાંડર તે। ઈ. સ. પૂ. ૩૨૭માં આવ્યા હતા, એટલે એના
www.umaragyanbhandar.com