SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ૨૯૬ ] માથે પ્રથમ રમઝટ થાય જ. એટલે આવા અનુભવથી મારે નાસીપાસ થવા જરૂર નથી. ઉલટું મારૂં કાર્ય યથાર્થ જ મને લાગતું હોય, તો તેમાં મંડયા રહેવાનેા વિશેષ તે વિશેષ ઉત્સાહ મળ્યે જાય છે. આ બધી પરિસ્થિતિ આપણા દેશના વિદ્વાનું માનસ કેવું છે તેને ઝીણવટથી અભ્યાસ કરવા શું સાધન પૂરૂં નથી પાડતી ? હમેશને અનુભવ જ ગણાય –History repeats itself. [ પ્રાચીન તેના યથાસ્થાને જ ગાઠવવા રહે છે, એટલે પરસ્પર સકળાયેલ બનાવા અને વસ્તુસ્થિતિ પણ, સ્વતઃ નવીન સ્વરૂપ જ ધારણ કરતાં દેખાય છે. આવા સંયાગામાં અમને પણ તે મુદ્દો વજનદાર લાગતાં, પૂછવામાં આવેલ અનેક પ્રશ્નોના ઉત્તર વાળવા પહેલાં, તે એ મંતવ્યાની ખાત્રી કરી આપવાની લાલચ થઈ આવી છે. જો કે તે બન્ને હકીકતાને અમારા ગ્રંથમાં અને તેટલી પ્રમાણસર સાબિત કરી આપી છે જ; પરંતુ અનેક પૂરાવા જ્યારે છૂટા છવાયા અપાયા હૈાય ત્યારે વાચકને તે એકત્રિત કરવાનું અને તે આધારે પાકે નિર્ણય બાંધવાનું જરા કઠિન થઈ પડે; આ કારણથી જેટલે અંશે બને તેટલે અંશે તે કાર્ય અમારે જ ઉપાડી લેવું અન્ને બહેતર લાગ્યું છે. ર મેધમ ટીકાકારાનું કાર્ય ઉપર પ્રમાણે પતાવીને પ્રશ્નકારાને સંતાષવાનું હવે હાથ ધરવું રહે છે. સર્વે પ્રશ્નોના ઉત્તર આપવા જતાં, ચËત ચૂર્ણ અને પી૪ પેષણની સ્થિતિ પ્રાપ્ત થવા જેવું લાગે છે. એટલે વિચાર કરતાં દુરસ્ત એ લાગ્યું કે, જેમ એક એ પત્રકારે, એમાંથી છેલ્લા મુદ્દે-અશેશક અને પ્રિયદર્શીન બન્ને તેમજ દીલ્હી યુનિવર્સિટીના ઈતિહાસના અધ્યાપક વ્યક્તિએ ભિન્ન ભિન્ન છે તે–સાબિત કરવાનું કામ શ્રીયુત ડૉ. મુલચંદે અને અનામલાઇ યુનિવર્સિટીના ધણું વિશાળ છે. તેને માટે તે। એક સ્વત ંત્ર પુસ્તક જ તેવાજ હૈ।દ્દેદાર શ્રીયુત શ્રીનિવાસાચારીએ પોતાના લખાઈ રહ્યું છે. તે પ્રગટ થયે તેની ખાત્રી કરી અવલાકનમાં જણાવ્યું છે કે, ‘અત્યાર સુધી ભારતના શકારો; પરંતુ પહેલા મુદ્દો-અલેક્ઝાંડરના સમકાલીન પ્રાચીન ઇતિહાસના પાયારૂપ જે એ મૂળભૂત મંતવ્ય. સંડ્રેકાટસને જે ચંદ્રગુપ્ત ઠરાવ્યા છે, તે અશોકવન છે તે અત્ર હાથ ધરી શકાશે. જોકે તે મુદ્દા પણ બીજા મુદ્દાના પાયારૂપ હેાવાથી, તેના માટે લખાતાં પુસ્તકમાં આપવામાં આવશે જ; છતાં વાચકવર્ગની કેટલીક સગવડતા સચવાતી હોવાથી, અમે તેને નાની પુસ્તિકાના આકારે ઈંગ્રેજીમાં બહાર પાડયા છે, જેને આવશ્યક અનુવાદ અત્રે ગુજરાતીમાં આપીશું. છે—(૧) ઇ. સ. પૂ. ૩૨૭ માં અલેક્ઝાંડર હિંદ ઉપર ચડી આવ્યા ત્યારે જે મગધપતિને સેંકાટસનું નામ ગ્રીક ઇતિહાસકારાએ આપ્યું છે અને જેતે હિંદી ઇતિહાસમાં ચંદ્રગુપ્ત તરીકે એળખાવ્યા છે તે અને (ર) સારા હિંદમાં પથરાયલ ખડકલેખા-તંભ લેખા આદિના કર્તા પ્રિયદર્શિનને, મૌર્ય સમ્રાટ શેક માની લેવાયેા છે તે બન્નેને-આ ગ્રંથકર્તાએ (એટલે અમે) ફેરવી નાખ્યા હોવાથી, આખાયે ઇતિહાસનું સ્વરૂપ ફરી જતું દેખાય છે. તેમના આ અભિપ્રાય સાથે અમે કેટલેક અંશે મળતા થઇએ છીએ જ. પરંતુ જ્યાં આખાં ગ્રંથનાં બે હજાર જેટલાં પૃષ્ઠમાં અને બલ્ક કહો કે પાને પાને-નવી હકીકતા અને સિદ્ધાંતા ( theories ) ભરેલ હેાય ત્યાં, કેવળ ઉપરની એ વસ્તુસ્થિતિને Ο સર્વ આભારી ગણી ન શકાય. તેથી વિશેષ ધણાં કારણા હેાય જ. અલબત્ત કબૂલ કરીએ કે આખાયે ઇતિહાસ સંકલિત અને સંગઠિત સ્થિતિમાં રજુ કરતાં, તે એ પ્રસંગાને પણ ઉપર પૃ. ૨૮૯માં ઈતિહાસ ઉભા કરવાને જે પાંચ સાધનાને આપણે નિર્દેશ કરી ગયા છીએ તેને તેમાં પ્રથમ ઉલ્લેખ કરીને, પરસ્પર તેમની કેટલી કિંમત આકારાય તે જણાવ્યું છે, એટલે તેટલા ભાગ છેાડી ઇશું. તેને માત્ર સાર જ કહી દઈએ કે તે પાંચે સાધનેામાંથી સૌથી વિશેષ આધારભૂત અને મજબૂત પુરાવારૂપ, તે સમયના આંકડા જ ગણી શકાશે. આટલું જણાવ્યા બાદ મૂળ વિષયને હાય ધરતાં કહ્યું છે કે: સમ્રાટ અશાક તે જ પ્રિયદર્શિન છે એવા નિય ઉપર આવવાને સર્વે વિદ્વાનોએ નીચે પ્રમાણે તારીખને આશ્રય લીધા જણાયા છેઃ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy