SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક કાંતિ [ અષ્ટમ ખંડ મનથી અવંતિનો સેનાપતિ પુષ્યમિત્ર વધારે કિંમતી કેટલીક પેઢી સુધી ઊંડાં જવા પામ્યાં હતાં આ લાગ્યો. એ કારણથી, એક તો સૈન્યપતિ એટલે સત્તા પ્રમાણે એક સ્થિતિ થઈ. બીજી બાજુ એમ જણાયું ધિકારથી કામ લેવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે તે કાર્ય છે કે, (જુઓ પૃ. ૩૯ ઉપરની નામાવલી) આ પણ કરી શકે અને બીજું એ કે, અવંતિને સ્થાન વંશના ૨૪ માં રાજા (બીજી ગણત્રીએ ૨૬મા રાજા) તે સમયે હિંદના સાર્વભૌમત્વનું શિરોમણી ગણાતું. ગૌતમીપુત્ર શાતકરણીએ વૈદિકમત અંગીકાર કરી વળી પુષ્યમિત્ર પોતાના બાળસખા જેવો હતો. એટલે પિતાને શક પ્રવર્તાવ્યો હતો (આગળ ઉપર તેનું પતંજલી મહાશયે સ્થાનાંતર કરી પ્રતિષ્ઠાનપુરથી અર્વ- વૃત્તાંત જુઓ), એટલે એમ સાબિત થાય છે કે, આ તિમાં નિવાસસ્થાન સ્થાપ્યું. ક્રમેક્રમે પુષ્યમિત્ર, તેના પુત્ર શતવહનવંશી રાજાઓ જે મૂળ જૈનધર્મી હતા, તેમના અગ્નિમિત્ર અને પતંજલીની ત્રિપુટીએ, મૌર્યવંશી સાતમાં રાજાએ ધર્મપલટો કરી વૈદિકમત સ્વીકાર્યો નામધારી સમ્રાટ ઉપર કાબૂ મેળવી, રાજસૂત્રો હાથ હતો. તેમાં પાછા ફેરફાર થઇને વચ્ચગાળાના જે કરી, તેના અંતીમ રાજા બહથનું કેવી રીતે કાસળ ૧૭ રાજા થયા હતા. (૨૬-૭=૧૯ અને બીજી ગણુકાઢી નાંખ્યું તે સર્વ જાણીતી વાત છે (જુઓ ૫. ત્રીએ ૨૩-૭=૧૬) તેમાંના કેઈકથી પાછા જૈનધર્મ ૩. પ્રથમ પરિચ્છેદ). તે બાદ બે અશ્વમેધ કરવામાં સ્વીકારી લેવાયા હતા. આ ફેરફાર ક્યારે, કેના આવ્યા હતા (આ બધા માટે પુ. ૩માં અગ્નિમિત્રનું વખતમાં અને-શા કારણે થવા પામ્યો હતો તે આપણે વૃત્તાંત જુઓ). આ પ્રમાણે પ્રથમ ધર્મક્રાંતિનું સ્વરૂપ તપાસવું રહે છે. જાણવું. - પુ. ૩ પૃ. ૧૧૩–૧૪માં શુંગવંશી રાજા બળપ્રથમની ધર્મક્રાન્તિનો આરંભ દક્ષિણ હિંદમાં મિત્ર ભાનુમિત્રનું જીવનવૃત્તાંત લખતાં જણાવ્યું છે શાતકરણિ રાજાના સમયે થયો હતો પરંતુ તેને કે તેને ભાણેજ બળભાનુ જે વૈદિકમતાનુયાયી હતા પ્રચાર, વિસ્તાર, સ્થિતિ અને પુરબહાર તો શુંગવંશી તેને તેના સંસારી પક્ષે થતા મામા એવા કાલિકઅમલ તળે અવંતિના પ્રદેશમાં જ થયો હતો એમ સૂરિ ૨૨ કે જેઓ જનના એક મહાયુગ પ્રધાન જેવા કહી શકાશે. આપણે જોઈ ગયા છીએ કે, પુષ્યમિત્ર હતા, તેમણે સ્વહસ્તે દીક્ષા આપી જૈનમુનિ બનાવ્યા અને પતંજલિ બન્નેનાં જન્મસ્થાન દક્ષિણ હિંદમાં હતા. આ કૃત્યથી રાજા ભાનુમિત્રે પિતાના મામા હતાં પરંતુ સંયોગવશાત ઉત્તર હિંદમાં તેમનું સ્થા- કાલિકસૂરિ ઉપર ખૂબ ક્રોધિત થઈને, વર્ષાઋતુનું નાંતર થયું હતું જ્યારે તેમની લાગવગ તથા સગપણ ચાતુર્માસ હોવા છતાં, તેમને તે સમયે અવંતિ પ્રદેશની સંબંધ (પુ. ૩. પૃ. ૧૦૯ની હકીકત) દક્ષિણમાંનાં હદ છોડી દેવાને હુકમ ફરમાવ્યું હતું. જેથી આ હેઇને વૈદિક ધર્મનો પ્રચાર ત્યાં પણ ચાલુ જ રહ્યો જૈનાચાર્યે દક્ષિણના પ્રતિષ્ઠાનપૂરે જઈ સ્થિતિ કરી હતા. તેમ શાતકરણી સાતમો રાજા પોતે વૈદિકમતાનુ હતી. જે સમયે ત્યાં રહ્યા તે દરમ્યાન, પિતાની વિદ્વતાથી યાયી થયા બાદ તેના વંશજો પણ તે જ ધર્મમાં રક્ત તથા અનેક સદગુણોથી ત્યાંના રાજા પ્રજાનાં થઈ ગયા હતા એટલે ત્યાંની પ્રજામાં તે ધર્મનાં મૂળ મન આકષી લીધાં હતાં અને તેમને જેનધર્મી બનાવ્યાં (૨૨) આ કાલિસરિની પઢાવળી જૈનમતમાં નીચે પ્રમાણે નીકળે છે. શ્રી મહાવીરની (૯) માટે આર્ય મહાગિરિ અને (૧૦) મીપાટે આર્ય સુહસ્તિક (જે સમ્રાટ પ્રિયદર્શિન ઉફે સંપ્રતિના ધર્મગુરૂ હતા. મ. સં. ૨૪૬ થી ર૯૨, ઈ. સ, ૫ ૨૮૧થી ૨૩૫ સુધી =૪૬ વરસ, તેમનામાંથી જુદી શાખામાં (૧૧) ગુણસુંદરસુરિ મ. સં. ૨૯-૩૩૫ ઈ. સ. પૂ. (૨૩૬-૧૯૨)=૪૪ (૧૨) કાલિકસૂરિ ઉર્ફે શ્યામાચાર્ય મ. સં. ૩૩૫થી ૩૭૬=૪૧ વર્ષ (ઇ. સ. પૂ. ૧૯૨થી ૧૫૧) કેટલાકના મતે મ. સં.૩૮૬ અને ૩૯૬ સુધી તેમને સમય ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy