________________
દ્વાદશમ પરિચ્છેદ રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ ૨૪૫ રથાવર્ત પર્વત સોપારકનગરની નજીકમાં હવે જોઈએ, આપણે લીધો છે. તેમજ આ ક્ષહરાટ તથા શાહીતેમ જ તે પર્વત જૈનોનું એક પવિત્રતીર્થ પણ હતું જ. પ્રજાનું નિકંદન કાઢનાર, અને “ Restored the નં. ૧૩ વાળા લેખની હકીકત સાથે ઉપર ટાંકેલ જૈનસૂત્ર glory of the Satavahans=શાતવાહનોની અને સાહિત્યગ્રંથના કથનનું એકીકરણ કરીશું તો કીતિ પુનઃ ઉજજવળ બનાવી” એવા શબ્દ આ રથાવર્તપર્વત તે જ રૂક્ષ પર્વત છે તથા તેજ લખાવનાર રાણી બળશ્રીના પુત્ર ગૌતમીપુત્ર શાતત્રિરશ્મિ પર્વતના એક અંગ તરીકે ઓળખ રહે છે. કરણનો સમય ઈ. સ. પૂ. ૭૨ થી ૪૭ લેખો વળી તે પર્વત જનધર્મને એક પવિત્ર તીર્થ પણ હતું.૧૫ છે એટલે તે પણ બંધબેસતો થઈ જાય છે. ઉપરાંત
ઉપર જણાવેલા પાંચ રાજા તથા તેમના નામે નહપાણ-રૂષભદત્તની પછી જ ગૌતમીપુત્રનો સમય સાથે સંયુક્ત થયેલ સ્થાનેનાં આપેલ વર્ણન અને ઠરે છે; જેથી નહપાણના મહેરા ઉપર ગૌતમીપુત્ર હકીકત ઉપરથી સિદ્ધ થઈ ગયું છે કે, તે સર્વે રાજાએ પિતાનું મહેણું છાપી શકે છે, તેમજ રૂષભદત્તે આપેલ જનધમાં હતા તેમજ તે સર્વ સ્થાને સાથે જૈનધર્મની ક્ષેત્રદાન ફેરવીને ગૌતમીપુત્ર પિતાના નામે પણ કરી પવિત્રતા જ સંકળાયેલી છે. મતલબ કે તે સ્થાન શકે છે. મતલબ કે આ હકીકતની સત્યતા પણ દરેક પવિત્ર જૈનતીર્થો હતાં. આટલી વિચારણા વસ્ત- રીતે સિદ્ધ થઈ ગઈ. સ્થિતિને અંગે થઈ. હવે તે સર્વને સમય એકબીજાને હવે સાચીની વિચારણા કરવી રહી. સાંચીના બંધબેસતે આવે છે કે નહીં તે પણ જોઈ લઈએ. સ્થાન ઉપર એક સ્તંભ (Pillar) અને એક સ્તૂપ
પ્રથમ શત્રુંજય પર્વતને લગતી હકીકતો વિચારીએ. (Tope) મળીને બે વસ્તુ છે. બેની વચ્ચે શું ભેદ આર્યખપુટનું સ્વર્ગગમન મ. સ. ૪૮૪ ઈ. સ. પૂ. ૪૩માં છે તે આપણે આગળ ઉપર સમજાવવાનું છે. અત્ર મનાય છે.૧૧ તેમની પાસે પાદલિપ્ત અભ્યાસ કર્યો સ્તૂપને આશ્રયીને આપણું કથન છે. સ્તૂપનાં આમ અને તેમની પાસે નાગાજીને અભ્યાસ કર્યો. એટલે એ તે અનેક અંગે છે પરંતુ મુખ્યપણે બે કહી શકાય. બધાનો સમય ઇ. સ. પૂ. ૪૩ થી માંડીને તે બાદ ૫૦ એક તેનો મુખ્ય ભાગ જે મોટા ગોળાકારરૂપે ચણતરવર્ષના ગાળાનો થયો ગણાય. આપણે રાજા હાલ શાલિ- કામના એક ઢગલા-પુંજ-ટેકરારૂપે હોય છે તે. અને . વાહનને સમય ઈ. સ. પૂ. ૪૭ થી ઈ. સ. ૧૭ નો બીજો, તેના પ્રાંગણ તરીકે ચારે તરફ દીવાલરૂપે બનાવ્યો છે. એટલે કે આર્યખપુટનું સ્વર્ગગમન થયા પૂર્વે ચાર હેય છે તે; કે જેમાં પ્રવેશદ્વારનો પણ સમાવેશ થઈ વર્ષે રાજા હાલને રાજ્યાભિષેક થઈ ગયો હતો. તે જાય છે. પ્રથમ મુખ્યભાગ સામાન્ય રીતે એક જ બાદ ૫૦ વર્ષના ગાળામાં પાદલપ્તસૂરિ અને નાગાર્જુન સમયે બનાવેલ હોય છે, જયારે દીવાલન ફરતે અને તથા રાજ હાલ એમ ત્રણેનાં જીવનકાળનો મોટો ભાગ તેના દરવાજાઓ-સિહધારાવાળો ભાગ, કદાચ મુખ્ય વ્યતીત થયો કહેવાય-આ પ્રમાણે સર્વ ઘટનાને સમય ભાગ બનાવવાના સમયે પણ ઉભા કરાયા હોય અથવા મળી રહ્યો. એટલે તેમનાં વૃત્તાંતને સત્ય તરીકે સ્વીકારી અન્ય સમયે પણ બનાવાયા હેય. એટલું જ નહીં લેવું રહ્યું.
પરંતુ એમ પણ બને છે કે ચારે તરફના કમ્પાઉન્ડના રથાવર્ત પર્વત સંબંધી હકીકતમાં નહપાણ અને આ બધાં ભિન્ન ભિન્ન અવયવ હોઈ, ભિન્ન ભિન્ન રૂષભદત્તને સમય ઈ. સ. પૂ. ૧૧૪ થી ૫ર સુધીના સમયે પૃથક પૃથક વ્યક્તિઓની કૃતિરૂપે પણ બનાવેલી
(૧૫) આ હકીકત પુ. કમાં રૂષભદત્તના જીવનવૃત્તાતે ચરિત્રે પણ આ વસ્તુને ખ્યાલ અપાયો છે. તેમ જ આશિર ઈશ્વરદત્તની ઉત્પત્તિ તથા વૃત્તાને સમજાવી (૧૬) જીઓ ના. . પ. પુ. ૧૦, અંક ૪, પૃ.. છે તે ત્યાં જુઓ.
૭૨૩; મુનિશ્રી કલ્યાણવિજયજીને “જૈનકાળ ગણનાને આ પુસ્તકે દશમ પરિચોદે નં. ૧૨ વાળા શાતકરણિના લેખ.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com