________________
૨૪૬ ]
રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ એકાદશમ ખેડ
હાય છે. એટલે મુખ્ય ઈમારતના અને ફરતી દીવાલ બનાવાયાના સમયમાં, એકતા પણ હાય કે ભિન્નતા પણ હાય; જ્યારે કંપાઉન્ડના બધાં અંગા તા સામાન્ય રીતે પૃથક પૃથક સમયે જ બનાવાયેલાં નજરે પડે છે. પરંતુ એટલું લગભગ ચેસ દેખાઇ આવેલ છે મુખ્ય ચણતરકામ ઉભું કરવાના સમય સર્રથા દીવાલ કરવાના સમયની પૂર્વેના જ ડાય છે; કેમકે આ સ્તૂપો કાંઇ આપણા ગ્રહસ્થગૃહેાની પેઠે, રહેવાનાં મકાનરૂપે નથી કે, પ્રથમ દીવાલ ઉભી કરી ચારે તરફનું રક્ષણ મેળવી લેવું પડે; જેથી મુખ્ય ઈમારતને અંગે ઉપયાગમાં લેવાતી મૂકાતી અને અણુવામાં આવતી અનેક વસ્તુઓની નિર્ભયતા રહે, તેમ જ કારીગરેશને કામ કરવાને મેાકળાશ મળે તથા અન્ય પ્રકારનો ડખલગીરીથી મુક્તિ રહે. આ સ્તૂપે તે પુ. ૨માં જણાવવામાં આવ્યું છે, તેમ હમેશાં મરણુની સમાધિરૂપે ઉભા કરાય છે. તેને શાસ્ત્રમાં નિષદ્યા કહેવાય છે અને વર્તમાનકાળે ‘તરી’ કહેવાય છે. જ્યારે ચારે બાજુની ફરતી દીવાલા મુખ્ય ઇમારતના માત્ર સંરક્ષણરૂપે છે. એટલે સ્વાભાવિકતાએ જ છે કે, મુખ્ય ચણતરરૂપ પૂજ તે પ્રથમ ચણાયલ હાય છે. કેમકે, જે વ્યક્તિના સ્મારક માટે તે ઉભે કરાય છે તેના મરણુ પામ્યા બાદની સર્વ અંતિમ ક્રિયા ત્યાં જ કરાયલી હૈાય છે. એટલે તે સ્થાનનું નિર્માણ પ્રથમ બને છે અને તે ખાદ જ તેના રક્ષણુ માટેની ક્રિયાઓનું સન વિચારાય છે. આ પ્રમાણે આખા સ્તૂપ અને તેને ક્રૂરતા પ્રાંગણના બંધારણ માટેની પ્રણાલિકા ખની ગઈ છે. તેને અનુસરીને આપણે તેના સમય નિર્ણયને વિચાર કરવા રહે છે. સાંચી સ્તૂપમાં જે વાસિષ્ઠપુત્ર શાતકરણનું નામ વાંચવામાં આવે છે તેના સમયને લગતું વિવેચન કરતાં, જ. ખાં. હૈં. ર. એ. સા. (નવી આવૃત્તિ)
પછી જણાવે છે ) Mr. Chanda (Memoirs of the Arch. Surv. India No. 1, p. 175) and Sir John Marshall assign the reliefs on the four gateways of Sanકેchi to the latter half of the first century=મિ. ચંદા (મેમાઇર્સ એક ધી ર્કિ. સર્વે ઇડિયા. પુ. ૧, પૃ. ૧૭૫) અને સર જોન મારશલ સાંચી (સ્તૂપ)ના ચારે પ્રવેશદ્વાર ઉપરનાં શિલ્પને ઈ. સ.ની પહેલી સદીના મધ્ય સમયના લેખે છે.” ધ્યાનમાં રાખવાનું છે કે, પહેલી સદીની મધ્યકાલીન ઈ. સ. ૫૭ના સમયની વસ્તુ તરીકે જે નિર્દિષ્ટ કરી છે તે તેા પ્રવેશદ્વાર જ છે; નહીં કે સ્તૂપને લગતા મુખ્ય પૂજ; એટલે સ્તૂપ અને તેને ફરતી દીવાલાના સર્જન નિર્માણુ માટે જે સિદ્ધાંત આપણે ઉપરમાં સમજાવી ગયા છીએ તે પ્રમાણે, મુખ્ય સ્તૂપની ઇમારતના નિર્માણ કાળ તા ઈસવીની પ્રથમ સદીના કરતાં પણ પૂર્વને જ હાઇ શકે; જેમ ઉપરના વિદ્વા
પોતાને અભિપ્રાય જણાવ્યા છે, તેમ તેને જ લગભગ મળતા વિચાર જનરલ કનિગહામે પેાતાના ભિસાટાપ્સ નામે ગ્રંથમાં પૃ. ૨૬૯માં વ્યક્ત કર્યો જાય છે. તેમના શબ્દો આ પ્રમાણે છે, That the gateways were added in the reign of Siri Satkarni between the years of 19 & 37 A. D.=શ્રી શાતકરણ રાજ્યે ઈ. સ. ૧૯ અને ૩૭ની વચ્ચે આ સિંહદ્વારાની વૃદ્ધિ કરવામાં આવી છે. આ પ્રમાણે સમયનિર્ણય ઠરાવવામાં તેમને શું કારણેા મળ્યાં છે તે સ્પષ્ટપણે કહેવામાં આવ્યાં નથી, નહિ તે આપણે ચર્ચા કરી શકત. પરન્તુ એટલું તે સ્પષ્ટ થઈ શકે જ છે કે તેમના મત પ્રમાણે સિંહદ્દારના સમય ઇ. સ. ૧૯થી ૩૭ ના છે. અમારૂં એમ માનવું
આ
પુ. ૩, પૃ. ૫૬માં તેના વિદ્વાન લેખક જણાવે છે કે,છે કે રાજા હાલના સમયની તે કૃતિ હેાઇને તેના સમય "That this king Vashisthaputri Siri ઇ. સ. ૧ અને ૧૭ની વચ્ચેના હોઈ શકે. લિપિના Satakarni is to be identified with one વળાંક ઉપરથી નિર્ણય બાંધવામાં જ્યારે દાઢ દેઢ તે of the later Satakarnis=આ રાજા વાસિષ્ઠપુત્ર છે એ સદીની ભૂલા થઈ જાય છે ત્યારે અત્રે માત્ર વીસ જ્ઞાતકષ્ણુિ પાછલા ભાગમાં થયેલ શાતકરણમાંના વર્ષની ગણત્રીને તફાવત એ કાંઈ મેટી વસ્તુ નથી. એકાદ તરીકે ઓળખી શકાય છે, (આટલું લખીને મતલબ કે, આપણે જે સમય રાજા હાલના ઠરાવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com