________________
શિલાલેખ
[ એકાદશમ ખંડ
થતી હકીક્ત એમ બનવા પામી છે કે, જે વાસિષ્ઠપુત્ર હકીક્તને સમર્થન મળે છે. એટલે તે પ્રસંગને સત્ય શાતકરણીને તેમાં ઉલ્લેખ કરાયો છે તે રાજા હાલ ઘટનારૂપ ગણો રહે છે. વળી ઉપરોક્ત શાતકરણિને શાતકરણિ છે. તેને પુલુમાવી તરીકે તેમ જ વસિષ્ઠ- સમય ડે. રેપ્સન પોતે જ ઘણો આગળ ( મ્યુલર પુત્ર શાતકરણિ તરીકે પણ ઓળખાવવામાં આવેલ સૂચિત ઈ. સ. પૂ.ની ચાર સદીવાળા નાનાઘાટ છે. (પુ. ૨ માં તેના સિક્કાઓ તથા આ પુસ્તકે અને હાથીગુફાના સમય કરતાં) લઈ જતા દેખાય આગળ ઉપર તેનું વૃત્તાંત જુઓ). તેનો સમય ઈ. સ. છે. તે હકીકત “On the whole, it appears પૂ. ના અંત અને ઈ. સ.ની આદિને છે. આ રાજાને more probable that Bihler was misતેમજ તેની પૂર્વેની બે ત્રણ પેઢીવાળાને, અવંતિ taken in assigning so early a date પતિ ગભિલવંશીઓ સાથે મિત્રતાની ગાંઠ બંધાઈ to this inscr, and that this king Vaહતી, જેથી અરસ્પરસની ભીડમાં મદદે આવીને ઉભા sisthputra Sri Satkarani is to be રહેતા હતા. તેમાંના એક પ્રસંગનું વર્ણન શકારિ identified with one of several Sataવિક્રમાદિત્યના વૃત્તાંતે ( જુઓ પુ. ૪ માં) કરવામાં karnis who appear later in the Purઆવ્યું પણ છે. અને બીજો પ્રસંગ ગર્દભીલવંશી anic lists=એકંદરે વિશેષ સંભવિત એમ લાગે છે કે વિક્રમચરિત્રના રાજ્ય અમલે ઉપસ્થિત થયો હતે. મ્યુલર સાહેબે આ શિલાલેખનો સમય એટલે બધે તેનું કાંઈક સ્વરૂપ જૈનસાહિત્યમાંથી લબ્ધ થાય છે. વહેલે કરાવવામાં ભૂલ ખાધી છે. વળી પુકાણકારોની પ્રસંગ એમ હતું કે બંને રાજવંશીઓ તેમના ધર્મ- નામાવળીમાં જે કેટલાક શાતકરણીઓ છેવટના તીર્થ શત્રુંજય ઉપર-જે સૌરાષ્ટ્રમાં આવેલું છે–ત્યાં ભાગમાં જણાવ્યા છે તેમાંના એકાદને આ વાસિષ્ઠઅમક ધાર્મિક કાર્યના અંગે ગયેલ છે. વળી પુ. ૧ પુત્ર શાતકરણી તરીકે ઓળખી શકાશે.” આ પ્રમાણે માં સાબીત કરી ગયા છીએ કે અવંતિને આ તેમના શબ્દોથી સર્વ સાબિત થાય છે]. ભિસા. નગરીવાળો પ્રદેશ જૈનધર્મ સાથે મુખ્યત્વે સંબંધ ધરાવતે છે. તેમજ પુ. ૨ માં કહેવાયું છે કે નં. ૫ તથા નં. ૬–બને કહેરી મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત જે પણ જૈનધર્મ પાળતા બને માઠીપુત્ર સ્વામી શકસેનના છે અને હતા. તેણે આ જ સાંચી ટોપ નં. ૧ ની ચારે બાજુ તેને રાજ્યકાળના ૮માં વર્ષ, ગ્રીષ્મઋતુના દશમાં ગોળાકારે રહેલ ગવાક્ષમાં દીપમાળા પ્રગટાવવા એક દિવસે કેતરાયેલા છે. ' મોટી રકમનું દાન કર્યું છે. મતલબ કે સાચી અને આ માહરીપુત્ર વિશે કે.. આ. કે. પારા ૩૬ માં અને ભિસાનગરીની ભૂમિ જૈનધર્મના એક પ્રભાવિત વિવેચન કર્યું છે જે આપણે આગળ ઉપર ઉતારીશું. તીર્થરૂપ છે. એટલે આ શિલાલેખમાં ઉલ્લેખાય પરંતુ તે પહેલાના બે પારા-નં. ૩૪, ૩૫, માં તેમણે રાજા શાતકરણિ પણ ત્યાં આવ્યો હોય અને તેણે ગૌતમીપુત્ર શાતકરણિ વિશે કાંઈક પ્રકાશ આપતું વા તેની પ્રેરણાથી આનંદ નામના કારિગરે મજકુર વિવેચન કર્યું છે તે પ્રથમ તપાસી જઈએ. દાન દીધું હોય તે બનવા થાય છે. આ પ્રમાણે નહપાના સિક્કા ઉપર જે ગૌતમીપુત્ર શીતશિલાલેખી હકીક્તને જેનસાહિત્ય ગ્રંથમાં વર્ણવાયેલી કરણિએ, પિતાનું મહોરું પડાવ્યું છે. તેને નહપાન
. (૭) જો કે રિલાલેખમાં તે કંઈ કારિગરે દાન આપ્યાનું આવે તે કારિગર હો; અથવા શતકરણની પ્રેરણાથી જ જણાવ્યું છે. પરંતુ “શાતકરણિ રાજ” એવા શબ્દો છે. તે દાન દેવાયું હેય-ગમે તેમ, પણ ફલિતાર્થ એ કરે
જ્યારે શાતકરણિનું રાજ્ય તે અવંતિમાં થયું જ નથી એટલે રહે છે કે તે સમયે તે કારિગર તેમજ રાજા શાતકરણિ બને તેના નામનો ઉલ્લેખ કરનારને ઉદ્દેશ એ છે કે, તેના જણાની તે સ્થળે હાજરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com