________________
પ્રથમ પરિચ્છેદ ] શાતવાહન વંશ
[ ૯ માંડયું હતું, જેથી રાજા ખારવેલે તે શાતકરણિની સાત શબ્દને પણ લાગુ પડે છે, એમ વાચક મહાશયે. કાંઈ પણ પરવા કર્યા વિના૨૪ કે ખુલાસો પૂછવામાં સમજી લેવા વિનંતિ છે. અને સંદેશા ચલાવવામાં સમયની બરબાદી કર્યા વિના, (૪) શાતવહન અને શતવહન તેને દાબી દેવા માટે તાબડતોબ પ્રતિકારરૂપે હુમલો
અથવા કચે હતો. આ ઉપરથી સમજાશે કે શ્રીમુખે પિતાને
શાતવાહન અને શતવાહન વંશ મ. સ. ૧૦૦=ઈ. સ. પૂ. ૪૨૭ માં સ્થાપીને ૨૫ પૃ. ૬માં જણાવ્યું છે કે, શાતવહન અને આંધ: સ્વતંત્રતા જાહેર કરી હતી. આ પ્રમાણે બીજી એક બીજાના અંશ રૂપે છે તેમજ ઉપરમાં શત અને " સ્થિતિ છે.
શાતનું વિવરણ કરતાં જણાવ્યું છે કે, તે બન્ને એક - ઉપરની બંને સ્થિતિનું એકીકરણ કરતાં સમજાશે જ રૂપમાં ગણી શકાય તેમ છે અને તેનું વિવેચન કે પુરાણકારોએ તે વંશને નામ જે શત, અથવા તે શાતવહન શબ્દ કરવામાં આવશે. તદનુસાર અત્ર તે શાત (સે ના આંક સંખ્યા સાથે સંબંધવાળું) પાડયું શબ્દનું-શબ્દયુગ્મનું-સ્પષ્ટીકરણ કરીશું. છે તથા તે વંશના રાજાઓને શાત (સો ના વર્ષમાં વહન એટલે વહેવું,=flowing, running or સ્થાપિત થયેલ વંશના ) નામથી વર્ણવ્યા છે તે beginning to run એવો અર્થ થાય છે. તે વાસ્તવિક છે. તથા તે શબ્દને મર્મ પણ ઉપર ઉપરથી શતવહનના આખા શબ્દનો અર્થ “that પ્રમાણે સમજવો રહે છે.
one (family or dynasty) whose running આ “શત” શબ્દની સાથે “વહન’ શબ્દ has been in the year of 100; or the જેવાથી શતવહન થાય છે અને શાતની સાથે વહન family which has begun to run from જોડતાં શાતવહન થાય છે. તેમાં વહન એટલે વહેd the 100th year=એવી વસ્તુ (કુટુંબ, વંશ) કે, થયેલ, ગતિમાં આવેલ, અસ્તિત્વમાં આવેલ એ જેના વહનની આદિ “સોમા વર્ષથી થઈ છે. એટલે
અર્થ થાય છે. પરિણામે જેવો ભાવાર્થ શત અને સાત કે જે વંશની શરૂઆત સો મારે ૬ વર્ષથી થઈ છે એ કાખનો થાય છે તેવો જ અને તેને અનુરૂપ અર્થ થયો કહેવાય. અને તે યથાયોગ્ય લાગે છે, જેથી શતવહન તથા સાતવાહનને પણ થાય છે. જેથી હાલ સાર એ થાય છે કે, “વહન’ શબ્દને સ્થાને (પછી તરત તે શબ્દનો વિશેષ અધિકાર અત્ર ન લખતાં, તે શતવહન હોય કે શતવહનો હોય તે તે તે એક જ તે શબ્દના નિરૂપણ કરવાના સ્થળે કરીશું. અને ત્યાં શબ્દ છે. પહેલું એકવચન છે, બીજું બહુવચન છે) . દર્શાવવામાં આવતી સર્વ હકીકત, આ શત તથા કેટલેક ઠેકાણે જે “વાહન’ શબ્દ જોડાયલે નજરે પડે
(૨૪) કે. હિ. ઈ. પૃ. ૬૦૦-Kharvel in the 2nd વર્ષને પુરવાર થયા છે એટલે સાર એ થયો કે શાતવાહનyear of his reign sent a large army to the વંશી રાજાઓ ૧૧૨ની પૂર્વે સત્તા ઉપર આવી ગયા હતા.) West, disregarding Sata-karni and in his (૨૬) આ એકસમું વર્ષ કયા સંવત્સરનું હતું તે વળી fourth year humbled the Rashtrikas=શતકરણીની બીજો પ્રશ્ન છે, તેનું વિશેષ વિવેચન, આ આંકવંશી રાજાપરવા કર્યા વિના રાજ ખારવેલે પોતાના રાજ્યના બીજા એના ધમ વિશેની ચર્ચા આવશે ત્યારે કરવામાં આવશે. વિષે પશ્ચિમ તરફ મોટું સૈન્ય માકહર્યું, અને ચોથા વર્ષે અત્ર એટલું જણાવી દઈએ કે તેને લગતા ઈસારા પુ. ૧માં શકિને પરાજીત કરીને નમાવ્યા.
સમચાવળી પૃ. ૪૦૧ ઉપર, ઈ. સ. પૂર્વે ૪ર૭ શ્રીમુખે (૨૫) જ. . . . એ. . પુ. ૮, પૃ. ૨૩૯ અંકદેશ સ્થાપે તેની પૃષ્ઠ સંખ્યા જણાવી છે તેમાં અને આગળ. (આ લેખ ઉપરથી ફલિત થાય છે કે, નવમા આપ્યાં છે. તેવી જ રીતે પુ. ૪માં પૃ. ૩૭૮ ઉપરની ઈ. નંદના સમય પૂર્વે શાતવહન કુટુંબ, પૈઠણમાં રાજ અમલ સ. પૂ. ૪ર૭ની સાલમાં નિર્દિષ્ટ કરેલાં પૃષ્ઠો ઉપર તથા મતું હતું. નવમાં નંદને સમય મ. સં.૧૨થી ૧૫૫૩ પુ. ૨-૩માં છુટછવાયું પ્રસંગેપાત જણાવાઝું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com