________________
ભારતવર્ષ ]
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ
[ ૩૦૧
જ્ઞાનપ્રાપ્તિ સમયે તેમની ઉમર ૫૮ વર્ષની લખી છે ભિષેકની વિધિ થઈ છે. તેના પિતાનું મરણ નિર્વાણ પરતુ પ હોવાનું વધારે સંભવિત છે. (જુઓ ટીકા) પછી ૨૧૪ વર્ષે થયું છે. અને તે બાદ ચાર વરસે એટલે ૨૧ વર્ષના અંતરના સ્થાને ૨૩ વર્ષ ગણાશે જ્યારે તેણે પોતાના ભાઈઓને શાંત કરી લીધા તથા તેમનો સમય ૫૪૩ ગણું પડશે.]
ત્યારે તેને રાજ્યાભિષેક કરાયો છે (એં. ઇરાઝઅહસંવતની તારીખ આ પ્રમાણે નક્કી થઈ કનિંગહામકત-પૃ. ૩૪-૩૬) એટલે અશોકને પિતા ગઈ. હવે અશોકના રાજયકાળની તારીખ ગોઠવીએ. બિંદુસાર ૫૪૪-૨૧૪-૩૩૦ ઈ. સ. પૂ. માં મરણું
(૧) સિંહાલીઝ ક્રોનીકલ જણાવે છે કે, બુદ્ધ પામ્યો અને તે બાદ ચાર વર્ષે ૩૨૬ માં અશોકને નિર્વાણ પછી ૨૧૮ વર્ષે અશકને રાજ્યાભિષેક રાજ્યાભિષેક થયો ગણાય. થયો હતે (દીપવંશ VI, ૧૯ ઈ. ઍ, પુ. ૩૨. પૃ. (૬) સંશોધન ખાતાના આસિસ્ટન્ટ ડિરેકટર ૨૬૬૪ ઇ. ઍ, પુ. ૩૭, પૃ. ૩૪૫: અશોક (સ્મીથ) જનરલ મિ. પી. સી. મુકરજી વિશેષ અભ્યાસના પૃ. ૨૦૯; જ. રો. એ. સ. ૧૯૩૨, પૃ. ૨૮૫.) પરિણામે એવા સાર ઉપર આવ્યા છે કે (ઈ. ઍ. વિશેષમાં કહે છે કે, બુદ્ધનિર્વાણ પછી ૨૧૪ વર્ષે પુ. ૩૨, પૃ. ૨૩૨) ઈ. સ. પૂ. ૩૨૯ અને ૩૨૫ પિતાના પિતા બિસારની ગાદીએ અશોક બેઠે. તે વચ્ચે અશોક ગાદીએ બેઠે હતે. પછી ચાર વર્ષે એટલે ૨૧૮ વર્ષે તેને રાજ્યાભિષેક (૭) ઈ. એ. પુ. ૩૨, પૃ. ૩૪ર જણાવ્યું છે થયો હતો. સિંહાલીઝોની ગણત્રી દક્ષિણ હિન્દની કે, શ્રેણિક-બિંબિસારના રાજ્યાભિષેક અને અશોકના પદ્ધતિએ હવાથી ૫૪૩-૨૧૮=૩૨૫-૬ ઈ. સ. પૂ. રાજ્યના અંત વચ્ચે ૩૧૧ વર્ષનું અંતર છે. કહેવાની માં અશોકને રાજ્યાભિષેક થયો કહેવાય, અને તેને મતલબ એ છે કે અશોકનું રાજ્ય ૫૮૦–૩૧૧=૨૬૯ ગાદીએ બેસવું તથા બિસારનું મરણ ઈ. સ. પૂ. -૭૦ ઈ. સ. પૂ. માં ખતમ થયું હતું [ખરી રીતે ૩૩૦માં મરણ થયું ગણાય.
આ સાલમાં તે અશકનું મરણ થયું છે. જ્યારે તેણે (૨) ચિનાઈ ગ્રંથના “સુદર્શન વિભાસ’ નામે પિતાના પૌત્રને ઈ. સ. પૂ. ૨૮૯ માં ગાદી સોંપી અનુવાદમાં જણાવાયું છે કે, (ઈ. ઍ. પુ. ૩૭, પૃ. નિવૃત્તિ લીધી હતી.] ૩૪૯) અશોક મુ. સં. ૨૧૮માં થઈ ગયો છે. ચિન, (૮) છે. હુટઝના મંતવ્ય પ્રમાણે ઈ. કે. ઈ. બર્મા તથા સિંહલદ્વીપમાં એક જ પદ્ધતિએ કામ લેવાતું (કે. એ. ઇં. પુ. ૧. પૃ. ૮૫). સેલ્યુકસે પિતાની હોવાથી તેમના હિસાબે પણ અશાકને સમય ૩૨૫-૬ પુત્રી ઈ. સ. પૂ. ૩૦૪ માં સંકટસને પરણાવી આવી રહેશે.
હતી. સેક્રેટસ ૩૩૦ માં ગાદીએ બેઠો હતો. આપણે (૩) છે. ફલીટ પણ અશકના રાજ્યાભિષેકની પૂરવાર કરી બતાવ્યું છે કે ૩૩૦ માં ચંદ્રગુપ્ત નહીં મિતિ ઉપર પ્રમાણે જ આપે છે (ઈ. એ. પુ. ૩૭, પણ અશક ગાદીએ આવ્યો છે. એટલે સિદ્ધ થાય છે કે, પૃ. ૩૫૦).
અશોક જ પોતાના રાજ્યના ૩૩૦-૩૦=૨૬મા વર્ષે (૪) જનરલ કનિંગહામ પિતાના ઈ. કે. ઈ. સેલ્યુકસની પુત્રીને પરણ્યો હતે. (નીચે નં. ૮ જુઓ). પ્ર. પૃ. ૯માં લખે છે કે બુ. સં. ૨૧૫થી ૨૫૬ (૯) અ. હિ. છે. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૧૯ મિ. એટલે ઈ. સ. પૂ. ૩૨૯ થી ૨૮૮=૪૧ વર્ષ પર્યત, સ્મિથ લખે છે કે, પોતાના રાજ્ય ૨૬ મા વર્ષે તે (૪ વર્ષ રાજા તરીકેના + ૨૪ સમ્રાટના + ૧૩ યવનરાજની પુત્રીને પર હતા. [ આ યવનપુત્રી રીજંટના મળી ૪૧ વર્ષ) અશોકનું રાજ્ય ચાલ્યું છે. તે જ સેલ્યુકસની કુંવરી જાણવી).
(૫) સિલેન અને બર્માના બ્રાદ્ધ સાહિત્યગ્રંથમાં સર્વનો સાર એ થયો કે - છેલ્લા બુદ્ધ શાકયમુનિનું નિર્વાણ ઈ. સ. પૂ. ૫૪૪માં (અ) અશોકનું ગાદીએ બેસવું ઈ. સ. પૂ. ૩૩૦ નોંધાયું છે, તે બાદ ૨૧૮ વર્ષે અશોકના રાજ્યા. (આ) તેને રાજ્યાભિષેક , ૩૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com