________________
૩૭૬ ]
ચાવી
[ પ્રાચીન
પુષ્યમિત્રને પણ કેટલાકે અનાર્ય કહ્યો છે તેનું રહસ્ય ૩૪૪ (મારાં) પુસ્તકને કઈ દ્રષ્ટિએ વાચકોએ નિહાળવાં તેની મેં કરેલી વિજ્ઞપ્તિ ૩૫૪-૫૫ પુનમીયા માસને બદલે અમાસાંત ગણવાની અવધિ ૧૯૬ પૈઠણ (Pyton) અને પૈઠ (Paint)ના તફાવત વિશે, તથા કયું રાજનગર તેની ચર્ચા ૬૯ પ્રસેનજીત અને પરદેશી રાજાને લગતી ચર્ચા તથા ખુલાસા ૩૩૧-૩૩ (રાણી) બળથીને બે પુત્રો હેવા વિશેની ચર્ચા ૯૭, ૯૮, ૧૨૭૨૦૮, ૨૧૧, ૨૨૭ (રાણી) બળશ્રી તથા તેના પુત્ર-પત્રને કરાવેલ પરિચય ૨૦૨થીર૦૭ (રાણી) બળથીની રાજકીય ક્ષેત્રે લાગવગ હતી તેને આપેલે ખ્યાલ ૨૧૦–૧, ૧૯૫ બેન્નાટક સ્વામી ચૈતમીપુત્રની રાજપ્રવૃત્તિ વિશે ઉપજતે ખ્યાલ ૯૬, ૯૭ બોર્ડરીંગ (Bordering lands) લેન્ડઝને અર્થ વિદ્વાને કરે છે તેમાં સૂચવેલે ફેર ૧૮૮-૯ માદ્ધ અને અન્ય ધર્મનાં સ્મારક કેટલાંક ગણાયાં છે તે કેવળ જેનોનાં જ છે એમ છે. બુહરને અભિપ્રાય ૩૧૨ ભારતમાં “માયાદેવી'નું સ્વમ કોતર્યું છે તે “માળાદેવી' શબ્દ હોવાની શક્યતા ૩૪૬ મહારથીઓ પિતાને અંગીયકલવર્ધન કહે છે તેનું કારણ ૩૨૩ મનુષ્યની ઉંચાઈ ૭-૮ ફટ=પા હાથ હતી તેવો મૂર્તિરૂપે પુરાવો ૩૪૧-૪૩ માગેત્રના સંબંધનથી થતા લાભાલાભનું વર્ણન ૭૬ રાજાઓની ઓળખમાં પડતી મુશ્કેલીનું વર્ણન તથા તેને ઉકેલ ૭૪ રાજકીય ક્રાંતિનું સંક્ષિપ્ત સિંહાવકન ૮૫ રાજ તથા પ્રજાનું માનસ દુન્યવી કરતાં આત્મભાવનામાં વિશેષ પ્રવૃત્ત રહેતું તેનું વૃત્તાંત ૧૯૭-૮ રૂદ્રદામને શાતકરણિને બે વખત હરાવ્યાની સત્યાસત્યતાને વાદ તથા સમયે ૧૦૪, ૧૦૭–૧૦, ૧૧૫, ૧૨૧ વિલિવાયફરસ, માહરીપુત્ર અને મૈતમીપુત્રના અનુક્રમની ચર્ચા ૯૫, ૯૬ વલ્લીના મૈત્રકેએ ક સંવત અને શા માટે ચલાવ્યો ૨૭૦ વિક્રમાદિત્યના નામથી થયેલ ભેળભેળતાનાં દ્રષ્ટાંત ૨૦૪, ૨૦૬ વૈદિક અને જેને માન્યતામાં રહેલી સામ્યસામ્યતાની સમજ ૧૯૯ વૈદિક ધર્મની ચડતીમાં જૈનધર્મને અન્યાય કરી દેવાયાનું ઉદાહરણ ૨૪૭-૮ શક્તિકમાર અને વિક્રમશક્તિ તેજ રાજા હાલ અને કુલ–વિશે આપેલી સાબિતી ૨૦૩થી૮, ૨૭૭ શકસંવત્સરને પ્રણેતા રાજા હાલ ખરો કે? ૨૩૪ શકસ્થાપન કેણુ અને કેવા સંગમાં તે કરી શકે તેનું વર્ણન ૨૪૯, ૨૫૮, ૨૬૩ શકશાલિવાહન શબ્દની વપરાશ વિશે ૨૫૦ શકપ્રવર્તક–સંભવામિ યુગેયુગે–અર્થશાસ્ત્રનું આ વાક્ય કેવળ હિંદ માટે કે યુરેપ માટે પણ ખરૂં ૨૫૦-૧ શકશબ્દના વિધવિધ અર્થની સમજાતિ ૨૫૧, ૨૬૬-૭ શકસંવત અવૈદિક હોવાના પુરાવાઓ ૨૬૪ રાકસંવતના કર્તા કે સમયનો પત્તો નથી તે શંકા થાય છે કે, તેવો શક હશે કે કેમ તેને વિવાદ ૨૬૫થી૨૬૮ શકસંવત જ્યાં વપરાયો હોય ત્યાં કેવી રીતે કામ લેવાથી વિરોધ સમી જાય ૨૬૮થી૨૭૦ શાલિવાહન નામ વ્યક્તિગત કે વંશદર્શક-તેને ખુલાસો ૧૬ સાતવાહનના જન્મ વિશે ચાલી રહેલી આખ્યાયિકાઓ (૨૦૩), ૨૪૭, ૨૫૭ શાકટાયન અને કાત્યાયનની ઉભી કરેલી ચર્ચા-ઉલટા સૂલટી વિચારેનું દર્શન ૩૪૫-૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com