SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય પરિસ્થિતિ અને આંધ્રરાજ્યની સ્થાપના ૧૪૦ ] કન્યા સાથે લગ્ન કર્યું હતું તેમ–તેણી સાથે લગ્ન કર્યું હતું. પરિણામે રાજા શ્રીમુખ અને કૃષ્ણ નામે બે પુત્રો તેણીને થયા હતા. આ બન્ને પુત્રોના જન્મ, કારવાર જીલ્લામાં જ થયા હતા કે મગધની ભૂમિ ઉપર, તે નક્કી કરવાની સામગ્રી પ્રાપ્ત થઇ નથી. પરંતુ યુવરાજ માપદ્મને તરત જ−દેશ જીતીને ટૂંક સમયમાં જ-સ્વદેશ પાછું ફરવું થયું હાય તે પુત્રાના જન્મ મગધની ભૂમિ ઉપર થયે। ગણાશે; પરંતુ જો તે પ્રદેશમાં યુવરાજના અધિકાર–મૂખાપદે રહીને રાજ્યાધિકાર ચલા। હાય અને રાજા મંદિવર્ધનના અંતકાળે જ મગધ તરફ પ્રયાણ કરવું પડયું હાય તા, પુત્રોના જન્મ દક્ષિણ હિંદમાં તેમના માશાળમાં જ થયેા હેાવાનું ગણવું પડશે. પુ. ૧ માં સાબિત કરાયું છે કે, મગધપતિ નંદ પહેલાનું રાજ્ય સમસ્ત ભારતવર્ષમાં તપવા પામ્યું હતું અને તેથી જ ઇતિહાસરાજકીય પરિસ્થિતિ કારાએ તેનું નામ, વર્ધન અને આંધ્ર વધારનારૂં એને ગંબ્દ જોડીને રાજ્યની સ્થાપના નંદિવર્ધન-નંદવર્ષોંન પાડયું છે. તેની ગાદીએ આવનાર તેના પુત્ર, નંદ ખીજાએ ઉર્ફે મહાપદ્મ પણ મગધ સામ્રા જ્યની, તેને તે સ્થિતિ થાડાક અપવાદ સિવાય લગભગ જાળવી રાખી હતી; જે અપવાદ બનવા પામ્યા હતા તે આ પ્રમાણે હતા. નંદિવર્ધનના ઉત્તરકાળે, હિંદના પૂર્વ કિનારે આવેલ કલિંગ ઉપર તેના રાજકર્તા ચેદિ વંશના એક અવશેષેક્ષેમરાજે—પેાતાના વંશની પુન: સ્થાપના કરી હતી. તેણે ધીમે ધીમે પાતાની સત્તા મજબૂત બનાવી હતી એટલું જ નહિ, પણ તેની પાછળ ગાદીએ આવનાર તેના પુત્ર વૃદ્ધિરાજે, પેાતાના યુવરાજ ભિખ્ખુરાજની સરદારી નીચે લશ્કર મેાકલી કાંલગદેશની દક્ષિણે આવેલ, પૂર્વ હિંદના સર્વ દરિયા કિનારા કબજે કરી લીધા હતા. મતલબ કે આખા યે દક્ષિણહિંદના પૂર્વાં કિનારા ચેદિવંશની સત્તામાં ચાલ્યેા ગયેા હતા, જ્યારે પશ્ચિમ કિનારા ઉપર મગધપતિની આણુ પ્રવતી રહી હતી. આ સ્થિતિ નીપજાવવામાં રાજા મહાનંદની નિર્બળતા કરતાં, શાંતિચાહક મના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat { એકાદશમ ખંડ દશા વધારે જવાબદાર હતી. દક્ષિણહિંદના પશ્ચિમ કિનારા જો કે, દેખીતી રીતે મગધની આણુમાં જ હતા, પરન્તુ તે ઉપર હકુમત ચલાવવા નંદવંશના સરદારા–આશ્રિતા વગેરે જેવા કે, મૂળાનંદ, ચૂટ્રકાર્ન, ધૂળાનંદ ૪.૮ નિમાયા હતા. તેમને પણ જમાનાની તાસીરને લીધે રાજલાભના પાસ તેા લાગ્યા જ હતા, એટલે તેઓ ભલે ઉધાડી રીતે મગધપતિની સામે બંડ ઉઠાવી નહાતા શકતા, છતાં મનમાં તે એવા સમ સમી રહ્યા હતા કે, જરા જેટલું કારણ મળતાં સ્વતંત્ર બની જવાને તૈયાર થઇ ખેઠા હતા. તેવામાં મ. સં. ૧૦૦. સ. પૂ. ૪૨૭ માં રાજા મહાપદ્મનું મરણુ નીપજ્યું અને મનમાનતા સંજોગા તેમને મળી ગયા. આગળના પૃ જણાવી ગયા પ્રમાણે, રાજા નખીજાને નવેક પુત્રો હતા તેમાં સૌથી મોટા એ-શ્રીમુખ અને કૃષ્ણ તથા સૌથી નાના એક (જે નવમા નંદ ઉર્ફે મહાનંદ તરીકે મગધપતિ બનવા પામ્યા છે તે) મળી ત્રણ કુંવરા શૂદ્રાણી પેટે, અને વચ્ચેના છ કુવા ક્ષત્રિયાણી પેટે જન્મ્યા હતા. તે સમયના નિયમ પ્રમાણે શ્રદ્ધાણીજાયા કુંવરને ગાદી સુપ્રત કરવાનું વિધાન નહિ હૈાવાથી, મોટા ડાવા છતાં પ્રથમના એ કુંવરેાને હક્ક ડૂબાડી દઈ તે, ક્ષત્રિયજાયાએને ગાદીએ બેસાડવામાં આવ્યા હતા. આ સ્થિતિને લીધે, રાજ્યમાં હાડા વધી ગયા હતા તેમજ ધણી અવ્યવસ્થા થઇ પડી હતી. આ તકનો લાભ લઈ પેલા સરદારા જે પશ્ચિમ કિનારા ઉપર દેવળ મગધપતિના સૂબાની હકુમત તરીકે જ, હકુમત ચલાવી રહ્યા હતા તેઓ સ્વતંત્ર બની ગયા તથા તેઓએ પેાતપોતાના રાજવંશેા સ્થાપી દીધા. એટલે રાજા મહાપદ્મના મરણ પછી થે।ડા સમયમાં જ ક્રમ જાણે આખા ય દક્ષિણહિંદ મગધસામ્રાજ્યમાંથી ગયેા હાય તેવી સ્થિતિ ઉભી થવા પામી હતી. માત્ર ઉત્તરવિંદ જ ખરી રીતે મગધની સંપૂર્ણ આણુમાં હતા. જો કે ત્યાં પણ ખળભળાટે દેખા તા દીધા જ હતા, પરન્તુ રાજકર્મચારીઓના મજબૂત હાથ અને રાજ્ય ચલાવવાની દૂરંદેશીથી બધું ઠીક ઠીક જળવાઈ રહ્યું હતું. આ પ્રમાણે ઉત્તર અને દક્ષિણહિંદમાં ખસી www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy