________________
ચતુર્દશમ પરિચ્છેદ ]
સબંધી છે. શકસંવતને કેટલાક તરફથી શાલિવાહન શાક પણ કહેવાય છે અને તેની આદિ વિ. સં. ૧૩૫ ઈ. સ. ૭૮ માં થયેલી મનાતી આવી છે. જ્યારે મારા મત પ્રમાણે શકસંવતને શાલિવાહન રાજા સાથે કાઈ જાતને સંબંધ જ નથી એટલે પછી તેના સમય પરત્વે તે કહેવું જ શું ? શાલિવાહનને સમય તે। વિક્રમસંવતના સ્થાપક શકાર વિક્રમાદિત્યના સમયના જ છે અને જૈનગ્રંથથી માલુમ પડે છે કે શાલિવાહનના સંવતની આદિ મ, સં. ૪૯૬=વિ. સં. ૨૬ માં થઇ છે એટલે તે હકીકત મારા મતને ટેકારૂપ થઈ પડતી જણાય છે. આ પ્રમાણે મારું મંતવ્ય છે.
પરન્તુ સામાન્યપણે એમ મત બંધાઈ ગયા છે કે, શકસંવત તા ઈ. સ. ૭૮ માં સ્થાપિત થયા છે અને તેના સ્થાપક રાજા હાલ શાલિવાહન છે. અમને તે માનવાને કાઈ જાતના પૂરાવે મળ્યા નથી. બનવા જોગ છે કે, જેમ અનેક હકીકતેા એકના નામ ઉપરથી ઉતારીને બીજાના નામે ચડાવાઈ ગઈ છે તેમ, શસવતના પ્રવર્તકને અંગે પણ ખનવા પામ્યું હાય. તે તા જ્યારે પ્રકાશમાં આવે ત્યારે ખરૂં. પરંતુ શકસંવતને પ્રણેતા શાલિવાહન જ હાય ને તેને પ્રારમ્ભ ઈ. સ. ૭૮ થી જ થયેલ હાય તેા પૃ. ૪૦ ઉપર આપેલ વંશાવળીમાં નીચે પ્રમાણે ફેરફાર કરી લેવા. જો કે તેમ કરતાં રાજાઓને અનુક્રમ નંબર ફેરવાશે છતાં જે રાજાનું નામ આપીને તેનું વૃત્તાંત લખાયું છે તેના જ નામે તે સૠળુ' માની લેવામાં કાંઇ ફેર પડવાના નથી. વસ્તુતઃ વૃત્તાંત લગભગ તેને તે સ્વરૂપમાં કાયમ જ રહેશે. પ્રથમના સાળ રાજા પૃ. ૩૭ ની વંશાવળી પ્રમાણે : ત્યારપછી
(૧૭) અરિષ્ટકર્ણ ઇ. સ. પૂ. ર ૪૦ ૨૫ (૧૮) પુલુમાવી ૪૭ ઈ. સ. ૩ પુ (૧૯) મંતલક ८ ૫ (૨૦) પુરિંદ્રસેન
૩
.
૨૯ ૨૧
(૨૧) સુંદર
૨૯
૪૦ ૧૧
(૨૨) ચકાર
૪૦
૪૦ ક માસ
(૨૩) શિવસ્વાતિ
૪૦
७८
૩૮
७८
૧૩૭
પર
(૨૪) ચત્રણ હાલ વાસિòિપુત્ર
22
ઇ. સ.
કેટલીક પરચુરણ મામતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૨૫) ગૌતમીપુત્ર યજ્ઞ શ્રી શાતકરણિ
[ ૨૮૭
૧૩૭ ૧૬૫ ૨૮
૧૮૨ ૧૯૯ ૧૭
૩૦
(૨૬) શાતકરણિ વાસિપુિત્ર (૨૭) શિવશ્રી પુલામા (૨૮) ગૌતમીપુત્ર શાતકરણિ ૧૯૯ ૨૨૯ (૨૯-૩૦-૩૧) ત્રણ રાજા ૨૨૯ ૨૬૧ [નેટસ—નં. ૨૫ની દીની તથા વંશના અંતની સાલ લગભગ નકકી સમજવી. બીજી સાલા કાલ્પનિક કરાવાયલી સમજવી.
૩૩
૧૬૫ ૧૮૨ ૧૭
નં. ૨૬મ! રાજાને સમય ઈ. સ. ૧૨૨-૧૫૩ (પૃ. ૪૩) લખ્યા છે. પરંતુ તેના નામના શિલાલેખ મળ્યું છે તે તેમાં આલેખાયેલી હકીકતને આધારે તેના રાજ્યના સાતમા વર્ષથી તેને અતિપતિ ચષ્ઠષ્ણુના માંડલિક ગણાવવા પડયા છે એટલે તે. ખનાવના સમયની ગણુત્રી લઇને ન, ૨૬ના સમય ફેરવવા પડે છે જે ઈ. સ. ૧૩૭ની ૧૬૫ ઠરાવું છું.
આંધ્રભૃત્યા વિશેની કેટલીક માન્યતા (જો કે સંદિગ્ધ શબ્દમાં જાહેર થઈ છે છતાં)ની નોંધ ચાદમા પરિચ્છેદના અંતે મેં લીધી છે, તે માન્યતા પૂર્વેના પરિચ્છેદમાં આપેલ વર્ણન કરતાં જોકે જુદી પડે છે પરંતુ એમ સમજવું રહે છે કે શતવહનવંશની આદિમાં જેમ સાત આંત્રભૃત્યા થયા હતા તેમ અંતમાં પણ્ સાત થયા હતા. તેની ગણનામાં સમાતી વ્યક્તિએ જુદી, પર’તુ તેમની વ્યાખ્યા તે જે પ્રમાણે સમજાવી છે તે પ્રમાણે જ. તેમાં ફેર નથી.
નં. ૨૩થી છેલ્લે સુધી આ વંશના રાજાઓએ વૈદિકમત ગ્રહણ કર્યાં હતા એવું વિધાન કરાયું છે તે પણ ફેરવવું પડશે. તેમજ રાજા ચષ્ણુને અવંતિપતિ થયાનું ઈ. સ. ૧૪૩માં નોંધાયું છે, પરંતુ જૈનસાહિત્યમાં રાજા નાહડ પરમારે જિગર હાથે અંજનશલાકા કરાવ્યાનું જે નીકળે છે અને જેની સાલ મ. સ. ૬૭૦ઈ. સ. ૧૪૪ થઇ શકે છે તે વાસ્તવિક જ હાય તા, ચણુ માટેની તારીખ ઈ. સ. ૧૪૪ ૩ ૪૫ લઈ જવી પડશે.
આટલા ઉલ્લેખ સિવાય ખીજી કાઈ માંધ લેવી રહેતી નથી ].
www.umaragyanbhandar.com