________________
એકાદશમ પરિચ્છેદ ]
હાઈ તે બન્નેના સમય વચ્ચે નં. ૧૭ના રાજ્યકાળ જેટલું અંતર છે. એટલે તેને હિસાબ કરીને નં. છના લેખના વખત ઈ. સ. પૂ. ૫૩ અને નં. ૧૩ના લેખનેા ઈ. સ. પૂ. ૨૮ આપણે તેાંધ્યા છે. અત્ર તે બંનેના બિરૂદ વચ્ચે શું તફાવત છે તેની ચર્ચા કરીશું.
નં. ૧૭ વાળા અનેક દેશાના સ્વામી હતા. તેનાં
દક્ષિણાપથપતિ અને દક્ષિણાપથેશ્વરના ભેદ
નામની એક મેટી હારમાળા આપવા ઉપરાંત તેમાં આવતા અનેક પર્વતનાં નામેાની પણ અલગાર રાણી શ્રીએ આપી છે. જેથી ઉપર ટપકે જોનારને તા એવા જ ખ્યાલ આવી જાય છે કે અહે, આ રાજાને તાએ કેટલી યે પૃથ્વીના વિસ્તાર હશે. જ્યારે નં. ૧૮ને લગતાં વર્ણનમાં રાણીશ્રીએ કાઈ પ્રદેશ કે પર્વતનાં નામ પણ આપ્યાં નથી, તેમ કાઈ પ્રકારનું લાંબું લાંખું વિવેચન પણ કર્યું નથી. માત્ર તેને દક્ષિણા પથેશ્વર કહીને ઉપદેશ્યેા છે. બન્ને બિરૂદને અંગ્રેજીમાં અનુવાદ કરતાં “Lord of the Deccan” તરીકે ડૉ. રૂપ્સને તેમને જણાવ્યા છે તથા તે બાબતને પેાતાના અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું છે. ક "It is significant that in this inscription the territorial title which Gautamiputra won by his conquests are not inherited by his son, who is simply styled “ Lord of the Deccan " (Daksinapathesvara)=ખાસ નોંધવા લાયક છે કે, પાતે મેળવેલ છતને લીધે ગૈાતમીપુત્રે જે પ્રદેશાન લગતાં ઉપનામે—ખિા પ્રાપ્ત કર્યા હતાં તે, આ શિલાલેખમાં તેના પુત્રને લગાડવામાં આવ્યાં નથી; તેને તેા માત્ર દક્ષિણાપત્યેશ્વર જ કહીને સુખેાધ્યા છે.’’ એટલે કે તેમની માન્યતા પ્રમાણે દક્ષિણાપથેશ્વર નાના હાા છે જ્યારે દક્ષિણાપથપતિ મેટા છે અથવા બહુ બહુ તે કદાચ સરખા દરજ્જે બંને હાય, પરંતુ દક્ષિણાપથેશ્વરને દરજ્જો મેાટા હાયશ્રીએ એમ તા તેમનું માનવું જરાયે થતું નથી જ.
કે ‘conquest=જીત' શબ્દને લીધે આ બધી ભાંજ ગડ ઉભી થઈ લાગે છે. મૂળલેખમાં કયાંય ‘જીત’ શબ્દ લખ્યા જ નથી. ત્યાંતા માત્ર ‘સ્વામી’જ લખેલ છે એટલે કે તે પ્રદેશને તે માલિક હતેા. ખાસ હકીકત નીચેના પારિત્રામાં પૂરવાર કરી દેખાડી છે. તે પ્રદેશ પોતે ત્યા નહાતા, પશુ તેને વારસામાં મળ્યા હતા. માત્ર જે તેણે મહત્વનું કાર્ય કરી બતાવ્યું હતું તે, શક અને ક્ષહરાટાને હરાવી કરીને, પેાતાના પૂર્વજોની આખરૂતે લાગેલ કલંક ધાઇ નાખ્યું હતું તે જ; અને તેટલું સ્મારક જાળવી રાખવા પૂરતા જ શિલાલેખતા હેતુ છે. હવે આ ઉપરથી સમજાશે કે, ગૈાતમીપુત્રને શા માટે દક્ષિણાપથપતિ તરીકે ખળ
.
(૬) જુઆ પંચમ પરિચ્છેદ લેખ ન, ૧૩, (૭) વળી ન'. ૧૮માંના રાજ્યવિસ્તારમાં આ ખામત
[ ૨૨૧
આવા નિર્ણય—અભિપ્રાય શા માટે તેમને આપવા પડયા હશે તે આપણે કહી શકીએ તેમ નથી; તે એના અર્થ વચ્ચે શું મર્મે છે એવું તેમના જેવા વિદ્વાન સમજી ન શકે, તેમ પણ ન કહી શકાય. પરંતુ તેમણે લખેલ શબ્દો જરા ખારીકાઈથી અને વિચારપૂર્વક વાંચીએ છીએ તે ‘territorial titles= પ્રાદેશિક ખિતામે-હાદ્દાએ”ને લીધે તેઓશ્રી પાતાના અનુમાન દારવાને લલચાયા હોય એમ દેખાઈ આવે છે. જો કે તે બાબતમાં પાછા પેાતાના વિચાર જણાવતાં લખે છે કે, while the place name in the inscription thus merely record the conquests of Gautamiputra and in no way represent the extent of
his empire=જો કે લેખમાનાં સ્થળાનાં નામેા ઉપરથી ગૈતમીપુત્રે મેળવેલ છતાની નેાંધ નીકળે છે અને તે ઉપરથી કાઇ પણ રીતે તેના સામ્રાજ્યનું માપ નીકળી શકતું નથી. એટલે કે તેમણે પ્રાદેશિક વિસ્તારના ખ્યાલ પણ રાખેલ છે જ. છતાં ત્યારે આવા શબ્દ કેમ ઉચ્ચારવા પડયા છે ! દેખાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઓળખાવ્યા છે. જ્યારે તેના પાત્ર વાસિષ્ઠપુત્ર પુલુમાવીએ તેા પોતાને જે પૃથ્વી ઉત્તરે।ત્તર પૂર્વો
સમજાવવામાં આવશે.
www.umaragyanbhandar.com