SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૫ હાય. પરંતુ સ્પષ્ટ થાય છે કે રાજ્યપ્રકરણમાં માથું મારવાને તેમણે પ્રયત્ના તેા કરેલા હતા જ, જેમાંના ચેડાકના નિર્દેશ આપણે અત્ર કરીશું. (૧) અશ્વમેધયજ્ઞનું પુનર્સ ન તેમણે જે કર્યું છે—કરાવ્યું છે, તેના આશય જ એ છે કે ગણતંત્ર રાજ્યની પદ્ધતિ, જે લાંબા વખતથી તે સમય પર્યંત ચાલ્યે આવતી હતી તેનેા નાશ કરી એક જ રાજા હથુ સત્તા સ્થાપીને, સાર્વભૌમત્વનું બિરૂદ ધરાવતા એક ચક્રવર્તી જેવા સમ્રાટની છત્રછાયા નીચે સર્વ ભૂમિને મૂકી દેવાય. એટલે જ અત્યારપૂર્વના સમ્રાટ જોકે આ પ્રમાણે ધર્મક્રાંતિ વિશેને ખ્યાલ જે મને અગ્નિમિત્રના સાર્વભૌમપણાની સરખામણીમાં ટક્કર બંધાયા હતા તેનું વિવેચન કરવામાં આવ્યું છે. હવે રાજ- ઝીલે તેવા, બલ્કે તેથી પણ મહાન સત્તાશાળી હતા, કારણમાં શું શું ક્રાંતિ થઈ રહી છતાં તે કેન્દ્રિત ભાવનાથી રાજ્ય ચલાવતા રાજકીય હતી તેનું થાડુંક વર્ણન કરીશું. આવેલા હાઇને તે પતિના જ નાશ કરી કેન્દ્રિત ક્રાંતિ જેમ ધર્મક્ષેત્રમાં ક્રાંતિ નીપજાવ-ભાવનાનું રાજ્ય સ્થાપન કરવાના કાડ પં. પતંજલિ વાના કાડ ભગવાન પતંજલિને સેવી રહ્યા હતા. (દૃષ્ટાંતમાં નીચેની કલમ ૩ જીએ) જાગ્યા હતા તેમ રાજકીયક્ષેત્રે પણ જાગ્યા હતા એમ (૨) પુષ્યમિત્ર-અગ્નિમિત્રના હાથે જ મૈા` સમ્રાટ સમાય છે. કેમ। અકેન્દ્રિત ભાવના જે અદ્યાપિ બૃહદુરથના શિરચ્છેદ કરાવીને પાતાની કાર્યસિદ્ધિનું પર્યંત ચાલી આવતી હતી, અને જેને તેાડી પાડવાને મંગળાચરણુ કર્યું હતું (જુએ નીચેની કલમ નં ૪.) પંડિત ચાણકયે પણ પ્રયાસ આદરી જોયા હતા છતાં (૩) કાઇ રાજ્યના ભૂપતિને હરાવીને તેને ફળીભૂત થયા નહાતા તેને જડથી ડાંભવાને અશ્વમેધયજ્ઞની માંડળિક બનાવી જતા કરી દેવાને૪ ખલે, તેના પ્રથા દાખલ કરી હતી; કે જેથી સર્વ સત્તા પ્રદેશને પેાતાની ભૂમિ સાથે ભેળવી દેવાનાં પગલાંનું એક સમ્રાટમાં સ્થાપિત થતે કેન્દ્રિત ભાવનાના મૈંડાણુ પણ અગ્નિમિત્રના રાજ્યથી જ થવા પામ્યું છે. પરિણામરૂપ તેને ચક્રવર્તી જેવા બનાવી શકાય. પરંતુ વિદર્ભપતિ-પેાતાના સ્વધર્મી હતા કે નહિ તેની પરવા દેખાય છે કે તેમાં, તે પહેલા ક્ષેત્રમાં જેટલા દરજ્જે કર્યા વિના તેની કુંવરી માલવિકાનું પાણિગ્રહણ કરીને ફાવ્યા હતા તેટલા અંશે આ ખીજા ક્ષેત્રમાં ફાવ્યા જમીન પણ જે લખું લીધી છે તે આ પ્રકારનું નથી. પછી તેનું કારણ, રાજકીય ડહાપણુના અભાવ દૃષ્ટાંત ગણુાશે. હાય કે એક વખત રાજનીતિ આદર્યાં બાદ તેનું ફળ ચાખવાને સમય આવી પહોંચે તે પૂર્વે તેમનું અવ સાન થયું હતું તે હાય, કે ભાગ્યે તેમને યારી ન આપી ચતુર્થ પરિચ્છેદ ] ચિહ્નો નજરે પડવાં જોઈએ, પરંતુ સ્થિતિ તેથી ઉલટી જ હતી. ત્યાં તે તદ્દન શાંતિમય જ વાતાવરણુ દેખાતું હતું કેમકે શાતકરણીના મરણ પછી જે રાજીએ ગાદીએ આવ્યા છે, તે એકરીતે તે શાંતિમય જીવન ગાળનારાજ દેખાયા છે. વળી તેઓએ વૈદિક ધમ અંગીકાર કરી લીધેલ હતા એટલે અતિપતિ તરફની કાંઇ બીક જેવું જ નહેાતું, અને બીજાં વિશેષ સબળ કારણ તે એ હતું કે પતંજલિ પુરાહિત જેવા કાઈ પ્રબળપણે પ્રેરણા રૅડનાર પુરુષ ત્યાં ઉભબ્યા નહાતા. રાજકીય ક્રાંતિ (૩૪) આ કારણથી જ પ્રયદર્દિને કેટલાયે શાન્તને છતી લીધા હેાવા છતાં તેમના પેાતાના રાજ્યે પુનઃસ્થાપિત કર્યા હતા (જીએ પુ, રમાં સુદર્શનતળાવનું પરિશિષ્ટ તથા પુ, ૪માં પૂ. ૧૦૯ ઉપર કલમ ચેાથી), આવી પદ્ધતિના નારા અગ્નિમિત્રના રાજ્યથી થયા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૪) દક્ષિણાપથના સ્વામી એવા આધ્રપતિ જે માંડળિકપણે હાવાથી પાતાને મૂલ્યાઃ (માંડળિકત્વ દર્શાવતું બિરૂદ) શબ્દ જોડતા હતા (જીએ આંધ્રભૃત્યા એટલે અગ્નિમિત્ર પછી અઢીસે કે ત્રણસે વર્ષે થનાર ચ રૂદ્રદામનના સમયે તેને પુનઃસ્થાપિત કરવાના પ્રશ્નજ રહેતા નથી. આ હકીક્તથી સ્પષ્ટ થાય છે કે તે પ્રશસ્તિ રૂદ્રદામન અંગેની નથી પણ પ્રિયદર્શિનને સ્પર્શતી છે.] www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy