SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પતંજલિ અને કેટલ્યની સરખામણી [ એકાદશમ ખંડ શબ્દના અધિકારવાળું વર્ણન) તેમને એવા પ્રકારની પણે ઝળકી ઉઠવા માટે પુરૂષાર્થ તે કરેલ હતો જ, ચાલબાજીનો ઉપદેશ દેવાય છે કે જેથી તેવું બિરૂદ પ્રાચીન સમયના જે મહાપુરુષોનાં નામ પુરોહિત ટળી જાય. આજ રીતિએ શંગભત્યા શબ્દનો પાછલો કે પંડિત તરીકે ખ્યાતિ પામી જળવાઈ રહ્યાં છે ભાગ લુપ્ત થઈને કેવળ શું પતિ જ બની રહે તેવું તેમાં પાણિનિ, કટલ્ય ઉ પગલું પણ તેમના ઉપદેશથી ભરાયું હોય (જુઓ પતંજલિ અને કૈટ- ચાણક્ય અને પતંજલિ એ ત્રણ ઉપદની કલમ નં. ૨) એમ દેખાય છે. લ્યની સરખામણી વ્યક્તિઓનાં નામ અગ્રપદે - (૫) ઉપરનાં દૃષ્ટાંતે તે જે નજરે તરી આવે બિરાજે છે. આ ત્રણે જન્મથી છે તેવાં કહી શકાય. પરંતુ તેમના સિક્કાઓ જે બ્રાહ્મણ હતા, સંસ્કારિત હતા, અને વિદ્યાસંપન્ન થવા સાંપડી આવે તો તે વિશેષ પુરાવારૂપ કહી શકાત. પામ્યા હતા. તેમજ ભાગ્યવશાત ઈર્ષ્યા ઉપજાવે તેવા જે કે શુંગવંશના રાજ્ય અમલ પૂર્વના તેમજ તે પછીના રાજદરબારી માનને પણ ત્રણે જણ પ્રાપ્ત કરી અનેક સિક્કાઓ મળી આવે છે પરંતુ દિલગીરીની શક્યા હતા. પરંતુ તેમાંના ૫. પાણિનિ કેવળ વિદ્યાવાત છે કે, શુંગવંશી રાજાઓનો કઈ સિક્કો હજુ વિલાસી જ રહેવાથી તેમનું નામ વિશેષપણે સાહિત્યના ઉપલબ્ધ થયો નથી. બનવાજોગ છે કે તેવા સિક્કાઓ ક્ષેત્રમાંજ પ્રદિપ્ત થવા પામ્યું છે. જ્યારે બાકીના બે કદાચ ફરતા પણ હશે, પરંતુ તેમની ઓળખતે પ્રકારે જણાએ રાજકારણમાં પણ ઝંપલાવ્યું હોવાથી, તે થયેલ નહીં હોવાથી આપણને તે નથી મળતા એવું બનેનાં જીવનને રાજદ્વારીપટ પણ લાગ્યો છે. વિધાન કરવું પડે છે. ૩૫મરહુમ પંડિત જયસ્વાલજીએ આ બન્ને જણું–ચાણક્ય અને પતંજલિ– છેલ્લાં કેટલાક સિક્કાને પુષ્યમિત્ર–અગ્નિમિત્રના હોવાનું લગભગ ૮૦ વર્ષ સુધી આયુષ્ય ભોગવવા ભાગ્યશાળી જણાવ્યું છે પરંતુ તે બિના હજુ નિશ્ચિતપણે થયા છે. બન્ને મહત્ત્વાકાંક્ષી હતા. તેમજ રાજ્યના સ્વીકારાયેલી નહીં હોવાથી, તેમજ અમને પિતાને મુખ્ય સંચાલક અને મુકુટધારી રાજા ઉપર, બને પણ તેની ખાત્રી થએલી ન હોવાથી તેનો આધાર જણાએ પિતાને પ્રભાવ પ્રબળપણે જમાવ્યા પણ અત્રે રજુ કર્યો નથી. હતો. અલબત્ત, એકના કિસ્સામાં રાજા જૈનમતાનુયાયી - આ પ્રમાણેની અનેકવિધ સંભાવનાઓથી માન- હતો જ્યારે બીજાના કિસ્સામાં રાજા વૈદિકધમ હતો. વાને કારણે મળે છે કે, તેમણે રાજકીય ક્રાંતિ એકમાં રાજા પિતે, એક શિષ્ય જે લટુ બની રહ્યો કરવા પુરૂષાર્થ તો આરંભેલ હતો જ, પરંતુ ધર્મક્રાંતિના હતા ત્યારે બીજામાં રાજાને અનુકુળ થઈને તેણે પિતાને કાર્યમાં સ્વશક્તિને અપરિમિત વ્યય થવાથી ધર્મપ્રેમ વર્તવું પડતું હતું. બન્ને જણું અગ્રગણ્ય રાજકર્મચારિના હતા તે ધર્મઝનુનના સ્વરૂપમાં ફેરવાઈ ગયો લાગે છે પદે બિરાજીત થયા હતા, છતાં પતંજલિ મહાશયમાં અને એ તે નિયમ જ છે કે, એક વખત પગ મનોવૃત્તિ ઉપર સંયમ નહોતે, જ્યારે ચાણક્ય લપસ્યો તો કયાં જઈને ઉભા રહેવાશે તેનો નિર્ણય મહાશય તે કાર્યમાં પણ કુશળ હતો. એટલે, જ્યાં કરી શક્યો તે કોઈ વિરલાપુરૂષના લલાટે જ લખા- વિચાર કરી ૫ગલું ભરવાને સમય આવતો ત્યાં પવન એલું હોય છે. એટલે પતંજલિ મહાશયના કાર્યો પ્રમાણે પીઠ ફેરવી જાણવામાં પણ તે એક્કો હતો. આ રાજકીયપટ ધારણ કરવાને બદલે, ધાર્મિક રંગથી પ્રકૃતિને સદ્દગુણ કહો કે દુર્ગુણ કહે. પણ તેને લીધે તે રંગાયેલ વિશેષતઃ દેખાઈ આવે છે. છતાં એટલું એક મેટામાં મોટા રાજનીતિજ્ઞની પદવી પ્રાપ્ત કરી સ્વીકારવું જ પડે છે કે તેમણે બંને વિષયમાં પ્રદિસ- શક છે. બાકી બન્ને જણાએ ગણતંત્ર રાજ્ય પદ્ધતિ (૩૫) આ પાંચમી કલમ જે વખતે લખાઈ હતી તે પ્રસંગ જ્યારે આવ્યો છે ત્યારે તેમનું શરીર પડી ગયું હોવાથી - વખતે પંડિત હૈયાત હતા પરંતુ આ પુસ્તક છપાવવાને અહિ મરહમ શબ્દ વાપર્યો છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy