SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ = = પંચમ પરિચ્છેદ ] શિલાલેખો એક બીજી હકીકત ખાસ જણાવવાની કે, નાસિકમાં વર્ષ, ગ્રીષ્મઋતુ, બીજું પખવાડિયું, ૧ભા દિવસે તેમજ શિલાલેખ મળી આવ્યો છે, માટે આ જગ્યા ઉપર જ લેખનો બીજો ભાગ-૨૪મા વરસે. જેમાસાની ઋતુ, શક અને ક્ષહરાટની સાથે યુદ્ધ થયું હતું તથા તેમને ચોથું પખવાડીયું, પમા દિવસે; એમ લખેલ છે. ઉપરના પરાજય પમાડી ખાનાખરાબી કરી નંખાઈ હતે એમ લેખ નં. ૭માં જણાવેલ ક્ષેત્રવહિવટના અનુસંધાનમાં જ સમજવાનું નથી. તેમજ જે સાલમાં આ લેખ કોતરાવ્યો આ લેખની હકીકત છે. કે. આ. ૨. પ્ર. પૃ. ૪૮માં માં યુદ્ધ થયું હતું એમ પણ લખવાનું નથી. ડે. રેમ્સને જણાવે છે કે, “This is an order મતલબ કે સ્થાન અને સમય બને પરવે આ લેખને of the king to be communicated to સંબંધ નથી. સ્થાન પરત્વે એટલું જ જણાવવાનું કે, જે Syamaka, the minister in Govardhana, અંતિમ યુદ્ધ અત્ર થયું હોત તો પુરાણકારે કલિગભૂમિ in the name of the king Gautamiputra ઉપર શાત રાજા સાથે યુદ્ધ થયાનું અને તેમાં શકરાજ and of the king's queen-mother, મરાયાનું તથા નીચ, અને અધમ શકનો સંહાર વળી whose son is living. The name of this . ગયાનું જે લખ્યું છે તે ખોટું થઈ જાત. ખરી રીતે કલિંગ queen, Bala-Sri is known from her ભૂમિનું યુદ્ધ જ છેલું છે (જુઓ તે માટે નં. ૧૭ના inscription dated in the year, 19th વૃત્તાંતે) તેમ તેને સમય પણ ઈ. સ. પૂ. ૫૭-૬ને છે. year of the reign of her grandson પરંત યુહને બનાવ પૂરો થયો કે તરત જ લેખ કેતરા- Pulumavi (inscr, no. 13)=ાવરધન પ્રદેશના વવો જોઈએ એવો કાંઇ નિરધાર નથી જ. તે માટે તેને સૂબાને આદેશ કરતું રાજાને ઓ ફરમાન છે. રાજસમય મળવો જોઈએ બીજી અનેક રાજદ્વારી પ્રવૃત્તિમાં માતા, જેને પુત્ર હૈયાત છે તેણના, અને રાજા ડાવું થઈ જાય એટલે તે સર્વમાંથી ફારેગ થવાય ત્યારે ગાત્રમીપુત્રના નામથી (આ ફરમાન કઢાયું છે). આ જ આવું દાન દેવાનું તેમજ લેખ કેતરાવવાનું સૂઝે. રાજમાતાનું નામ બળથી છે, એમ તેણીના પિત્ર તેથી જ તેનો સમય ચારેક વર્ષ આઘે લાયાનું જય પુલુમાવી (જુઓ નીચેને લેખ નં. ૧૩)ના રાજ્યકોળે છે. આ કલ્પનાના અનુમાનને તેના પિતાના શબ્દોથી ૧૯મા વર્ષે કોતરાયલ લેખ ઉપરથી સમજાય છે. જ મજબૂતાઈ મળે છે, “તેણે બેન્નાટકનો સ્વામિ હુકમ ઉપર જણાવેલી સર્વ હકીકત અમારે માન્ય છે. કરમાવે છે.” એવા શબ્દો જે લખાવ્યા છે તેથી સ્પષ્ટ કેવળ જે ત્રણચાર મુદા ખાસ ધ્યાન ખેંચવા ગ્ય થઇ જાય છે કે, ગોવરધન પ્રાંતઉપર તેને સ્વામિત્વ છે તેની ચર્ચા કરીશું. ફરમાન કરનાર રાજા ગાતમીકેટલાય વખત અગાઉથી પ્રાપ્ત થઈ ગયું હતું. તેમજ પુત્ર અને તેની માતા બળશ્રી છે. ઉપરાંત લખ્યું છે કે અન્ય સ્થાનેથી વિજયની છાવણીમાંથી બેઠા બેઠા હુકમ તેને પુત્ર હયાત છે. એટલે એમ સાર નીકળે છે કે કાઢે છે એટલે બીજી પ્રવૃત્તિમાં પિતે જોડાયે હતો રાણી બળશ્રીને બે પુત્રો હતા, જેમાં એક ગીતમીતેની પણ પ્રતિતી થઈ જાય છે. આ પ્રમાણે નં ૭ના પુત્ર ગાદીપતિ છે અને બીજો પુત્ર તો છે, પણ તે ગાદીએ લેખને તથા તેમાં દર્શાવેલી સાલને, શક પ્રજાના નિક નથી, પરંતુ હૈયાત છે. તે ગૌતમીપુત્ર કરતાં મોટે પણ દન-સ્થાનને તથા સમયને, લાગતું વળગતું નથી. છે ૫ છતાં ગમે તે કારણસર લેખ કેતરાવતી વખતે (ગૌતમીપુત્રના રાજ્યના ૨૪મા વરસે) ગાદી ઉપર નં. ૮-નાસિક બિરાજમાન થયેલ નથી;૧૬ બકે જેણે ૨૪ વરસ ગૌતમીપુત્ર શાતકરણિને, પોતાના રાજ્ય, ૨૪માં પહેલાં ગાદી ત્યાગ કરી દીધો હોવાથી આ નાને (૧૫) જે નાના પુત્ર હેત છે, તેનો ઉલ્લેખ કરવાની (૧૬) આ માટે પુત્ર શા માટે ગાદી ઉપર નથી આવ્યા બીલકુલ જરૂર રહેતી નહીં; અથવા જરૂર પડત તે બીજા તે હકીકત માટે તેનું જીવનવૃત્તાંત જુઓ. કોઈ શબ્દ વપરાય હેત. ૧૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy