________________
૧૪મ પચ્છેિદ ]
મીતિ નથી;
તલગુદ
(મહિન્નુર રાજ્ય)
૩૦ અનિશ્ચિત; જગ્ગયા- આ. સ. સ. ઈ. પુ. ૧, પેટ સ્તૂપ પૃ. ૫ ( ઇમ્પીરીઅલ (કૃષ્ણા જીલ્લે) સીરીઝ)
૨૯
૩૧
ર
૩૩
૩
૩૪
૩૫
મિતિ નથી; નાસિક
મિતિ નથી; નાસિક
ઈ. સ. પૂ. ૧૧૭,
૧૧૮ અને ૧૧૪; નાસિક
મિતિ નથી; નાસિક
ઇ. સ. પૂ. ૧૧૩;
જીન્તર ( નાસિક )
કા. આં. રૂ. પૃ. ૫૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શિલાલેખા
૧૩૧ ]
કદંબરાજા કાસ્થવર્મનને આપણે નિસ્બત નથી.
માઢરીપુત્ર ઇક્ષ્વાકુ નામ શ્રી વીરપુરૂષદત્તનેા, પેાતાના રાજ્યે ૨૦મા વર્ષે કાતરાવેલ છે. આપણા સમયની મર્યાદામાં આવતા નથી રૃખાતેા. કદાચ નં. ૫વાળે માઢરીપુત્ર પણ હાય; તેમ ઠરે તા લેખને સમય ઈ. સ. પૂ. ૨૯૮ ( વિશેષ માટે તેનું વૃત્તાંત જીઆ ) આસપાસ કહી શકાય.
રૂષભદત્ત શકના–ત્રિરશ્મિ પર્વત ઉપરની ગુફાની બનાવટને લગતી હકીકત આપી છે. તે બાદ ઉત્તમભદ્રોને હરાવીને પુષ્કર તળાવે અભિષેક કરાયાની અને કેટલીક ગાયાનું દાન કર્યાની નોંધ છે. છેવટે સાધુઓ માટે ખારાક મેળવવા સબંધી હકીકત આપી છે. રૂષભદત્તને; ખેરવિખેર સ્થિતિમાં મળેલ છે. આશ્ચય સમાતા નથી.
રૂષભદત્તને; કાઈક સંવતના ૪૨ વર્ષના આંક તેમાં છે. ગુફામાં રહેતા મુનિઓના નિર્વાહ માટેની જોગવાઈ કર્યાંની હકીકત આલેખી છે; વળી ગયા વર્ષે જે દાન કર્યું હતું તેમાં વધારા કર્યાનું જણાવ્યું છે. છેવટે ૪૫મા વર્ષોંની અમુઢ્ઢ હકીકત આપી છે. આ પ્રમાણે ૪૨, ૪૧ અને ૪૫મા વર્ષોંની ત્રણ હકીકતા આપી છે. નહપાણુ પોતે, ક્ષહરાટ પ્રજાને હાઈ, તેણે પેાતાના પિતા ભ્રમકના રાજ્યારંભથી સંવત્સર ચલાવ્યેા હતા તે આ છે.
નહપાણુની પુત્રી મિત્રા અને જમાઈ રૂષભદત્ત સાધુ માટે ગુફાનું દાન કર્યાંની હકીકત છે. નહપાણુના પ્રધાન યમે, અમુક સંવત્સરના ૪૬માં વર્ષે દાન કર્યાની નેાંધ છે. ( નહુપાશુના પ્રધાન છે તેથી નહપાણુ જે સંવત્સર-ક્ષહરાટ સંવત વાપરતા તેજ આ છે)
રૂષભદત્તને છે. પશુ સમય કે સ્થાનના નિર્દેશ કર્યાં નથી. છતાં આપેલ હકીકતથી, તે કાલૈગામે લખાયલ હાવાનું નક્કી કરી શકાય છે. તેમાં વલુરક ગુફાના સાધુ માટે કરછક ગામનું ઉત્પન્ન, દાન કર્યાનું જણુાવ્યું છે. આ દાન ગાતમીપુત્ર શાતકરણીએ ફરીને ચાલુ કરી આપ્યું છે ( જીઓ લેખ નં. ૯).
www.umaragyanbhandar.com