SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ *, * * 1. દ = + + f g - ૧૩૦ ] શિલાલેખે [ એકાદશમ ખંડ . . . આંક| સમય તથા સ્થાન પુરાવા તથા પ્રમાણ ઈ. ઈ. ટૂંક માહિતી. ૨૦] ઇ. સ. પૂ. ૩૮૭; છિન્ના (કૃષ્ણ જીલા) કે. આ. ૨. પારિ ૫૧ | ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિને, ર૭મા વર્ષે કેત રાયલ. ખાનગી બાબતનો છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, તેનું રાજ્ય ઠેઠ કૃષ્ણ છલા સુધી વિસ્તરેલ હતું. ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિના રાજ્ય માં વર્ષે તેના એક સરદાર (ઘણું કરીને સેનાપતિ)ની પત્નિએ સાધુઓને ગુફાનું દાન કર્યાની નોંધ છે. ૨૧ ઈ. સ. ૧૨૯; નાસિક ઈ. સ. ૧૭૮; કહેરી ર૩| ઇ. સ. ૧૪૧ () બનવાસી () (કેનેરા છલે) મલવલી (). (મહિસ્ર રાજય) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિના રાજે ૧૬મા વર્ષે, કરી પર્વત ઉપર રહેતા સાધુઓ માટે ખેતરનું તથા અમુક રોકડ રકમનું દાન અપાયું છે. ગૌતમીપુત્ર સ્વામીશ્રી યજ્ઞ શાતકરણિ રાજયે ૧૯ ) વર્ષે દાન કર્યું છે. ખાનગી દાન સંભવે છે. હારિતિપુત્ર વિષ્ણુકડ-ચૂ-શાતકરણિતારીખ ગુમ થઈ છે. હારિતિપુત્રવિષ્ણકુડ-ચૂઢ-કુલાનંદ શાતકરણિ-પિતાના રાજ્ય ૧૨મા વર્ષે, આ લેખ મેટા મંદિરના કમ્પાઉન્ડમાં છે. હારિતિપુત્ર વિષ્ણુકુડચૂટુ-શાતકરણિનો પિતાના રાજ્યે ૧લું વર્ષ–ચૂટુ પાસેથી કદંબાના હાથમાં વનવાસી ગયાની નોંધ છે. નામ નહીં દર્શાવેલ એવા કદંબ રાજાને છે. નં. ૨૪, ૨૫ ૨૬ અને ૨૮; આ ચાર લેખમાંના રાજાએને આપણે સમયના ઈતિહાસ સાથે બહુ સંબંધ ન હોવાથી તેની વિચારણાની કાંઈ અગત્યતા રહેતી નથી. કલિંગપતિ ચકવતાં રાજા ખારવેલે પિતાના રાજ્ય ૧૩મા વર્ષે કેતરાવ્યો હતો. તેમાં તેણે ગાદીએ બેઠા પછી પ્રતિ વર્ષે શું શું કાર્યો કર્યાં હતાં તેને વિગતવાર હેવાલ આપ્યો છે, જેનું વર્ણન પુ. ૪ માં તેના વૃત્તાંત આપણે કરી બતાવ્યું છે. મલવલી (). | (મહિસુર રાજય) ૨૭ ઈ. સ. પૂ.૪૧૪; - હાથીણું (ઓરિસ્સો) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy