________________
દશમ પરિચ્છેદ ]
મેઘસ્વાતિ બીજો તથા સુગદ્ર
[ ૨૦૧
પરિસ્થિતિ વિચારતાં, રાજા સાદાસે પાતે જ યુદ્ધમાં ામે નીપજવા પામ્યું હતું તે નક્કી કહી શકાતું નથી. તેના મરણ પામવાથી તેની ગાદીએ તેના પુત્ર મૃગેંદ્ર આવ્યા છે.
ભાગ લીધા હાય અને લડતાં લડતાં, હાર ખાધી હાય કે તેનું મરણુ નીપજવા જેવું વધારે માઠું પણ ખની જવા પામ્યું હાય—ગમે તે સંયેાગા ઉભા થયા હાયપરન્તુ અરસામાં તેનું મરણ થવાથી તેની ગાદીએ તેને પુત્ર મેધસ્વાતિ ખીજો આવ્યા દેખાય છે. અને રાજકીય દૃષ્ટિએ થાડીક જ જમીન ગુમાવી હતી છતાં ધર્માંતીર્થ ગુમાવ્યાના આ બનાવ વિશેષ કલંકરૂપ લેખાવાયા છે. આ જીતથી બહુબહુ તે નપાણુને તાએ શેાડાક ચેારસ માઇલના જ વિસ્તાર જવા પામ્યા. ગણાશે. વળી વિદ્વાનનું જે માનવું થાય છે કે, આ જીતથી આંધ્રપતિને પેાતાનું રાજનગર ત્યજી દેવા જેવી નાલેશી વહારી લેવી પડી હતી તે તે માત્ર કલ્પના જ છે; જે આપણે શિલાલેખી પૂરાવાથી પૂરવાર કરી આપ્યું છે. મતલબ કે કલંક લાગ્યું છે તે ચોક્કસ છે પરંતુ તેના કારણરૂપે જે કલ્પના ખડી કરાઈ છે તે કપાળકલ્પિત જ છે; કેમકે રાજપાટ તે ઠેઠ નં. ૪થા જ્ઞાતકરણના સમયથી મેન્નાકટક નગરે જ સ્થાપિત થઈ ચૂકયું હતું.
આ સિવાય અન્ય કાઇ અનાવ તેના રાજ્યકાળે બન્યા હાવાનું જણાયું ન હેાવાથી તેના પુત્ર સ્વાતિ ખીજાનું વર્ણન કરીશું. (૧૩) મેઘવાતિ બીજે
(૧૪) મૃગેન્દ્ર
તેને સમય આપણે ઈ. સ. પૂ. ૧૧૩ થી ૯૨ સુધીના ૨૧ વર્ષને ઠરાવ્યા છે. આ આખાયે સમય અવંતિની ગાદીએ, નહપાણુનું રાજત્વ ઝળકી રહ્યું હતું. આ નહપાણે ગાદીએ આવતાંવેત ‘રાજ’પદ ધારણ કરીને જે સ્વધર્મ તીર્થનું આધિપત્ય મેળવી લેવાની ઈચ્છા જાગૃત થયેલી તે તરતમાં પૂરી કરી નાંખી હતી. તે બાદ વિશેષ ભૂમિ મેળવવાની ઇચ્છા કરી નહેાતી. તેમજ તાજેતરમાં અવંતિ જીતી લીધેલ હેાવાથી, તે પ્રદેશમાં જ એટલું બધું કામ પડયું હતું કે તેમાંથી પુરસદ મેળવવા જેવા સમય પણ રહ્યો નહાતા. આ એ કારણને લીધે, તેણે આંધ્રપતિની ભૂમિની ભીતરમાં પ્રવેશવાનું છેાડી દીધું હતું. એટલે આંધ્રપતિને ઉત્તર દિશા તરફથી નિશ્ચિંતતા મળી ગઈ હતી. તેમ પેાતાના રાજ્યમાંથી, પશ્ચિમે જે થાડા પ્રદેશ--ગોવરધન સમયવાળા ભાગકમી થઈ ગયા હતા, તે સિવાય દરિયાસુધી તે ખાજી, કે પૂર્વ ભાજી, કાઇ અન્ય રાજસત્તા નહેાતી કે તે તરફથી મેષ-હુમલા આવવાની તેને ખીક રાખવી પડે. તેમ દક્ષિણમાં
પણ કાઇ તેને રંજાડે તેવું નહાતું જ, કેમકે ત્યાંનાં નાનાં નાનાં રાજ્યા તેા પેાતાના તાબામાં જ હતાં. છતાંયે જો તેમાંનું કાઇ સ્વતંત્રપણે વર્તતું હોય તાય તેમાંના કાઇની તાકાત નહેાતી કે એવડા મોટા રાજ્યના સ્વામી ઉપર ચડાઈ કંઈ જવાની હિંમત કરે. આ પ્રમાણે ચારે દિશાએથી હુમલા આવવાના ભય નિર્મૂળ થયેલ હેાવાથી, તેણે શાંતિપૂર્વક જ રાજ્ય ચલાવ્યું લાગે છે. એટલે કાઈ ખીજો મહત્વના અનાવ ન બન્યા હૈાય ત્યાંસુધી તેના વિશે નોંધવાનું કાંઇ રહેતું નથી. તેના રાજ્યના અંત ઇ. સ. પૂ. ૯૨ માં નીપજતાં તેની ગાદીએ તેના પુત્ર સ્વાતિકર્ણ આવ્યા સમજાય છે.
નં. ૧૨ના વર્ણનમાં જણાવ્યા પ્રમાણે તે પેાતાના પિતાની ગાદીએ બેઠા ત્યારે તેમના કરતાં પણ વિશેષ ઉમરનેા હતેા. એટલે ધારી શકાય છે કે લગભગ પ૦ની @'મરે પહેાંચ્યા હશે. આ સ્થિતિના લાભ લઇ, નહપાણુના જમાઈ રૂષભદાતે અત્યાર પૂર્વે નાસિક જીલ્લાનાં કેટલાંક તીધામેા મેળવવાનું જે ખાકી રાખ્યું હતું તે કામ જેવા નહપાણ અવંતિપતિ બન્યા કે બીજા જ વરસે, તેના પ્રધાન અથવા સૂબા અયમે ઉપાડયું હતું. (. સ. પૂ. ૧૧૩.) અને લેખ નં. ૩૫માં જણાવ્યા પ્રમાણે તે પ્રદેશ નહપાણના રાજ્યમાં ઉમેરી દેવામાં આવ્યા. મેધસ્વાતિનું મરણ તે બાદ તરતમાં નીપજ્યું છે; પછી તે લડાઈમાં લડતાં લડતાં નીપજ્યું હતું કે હારથી લાગેલ આધાતે તેની વૃદ્ધાવસ્થા ઉપર કાતિલ ફ્રૂટકા લાગવાના પરિ
૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૧૫) સ્વાતિક
શાંતકરણ રાજાઓના ઇતિહાસના નિરૂપણમાં જે કેટલાક શિલાલેખ અને સિક્કાઓ ઉપયેાગી નિવડ્યા
www.umaragyanbhandar.com