________________
સૌદાસ ` સથવાતિ
૨૦૭ ]
કારેલા અનુમાનમાં કાંઇક સત્ય સ્વીકારવું રહે છે.
નં. ૧૫ના સમય ઇ. સ. પૂ. ૧૪૫ થી ૧૧૬= વર્ષના ઠરાવવા પડયા છે. જ્યારે અવંતિપતિ નહપાના સમય ઈ. સ. પૂ. ૧૧૪ થી ૭૪ના ઠરાવાયા છે. તેમ શિલાલેખ નં. ૩૧ થી ૩૫ (જીએ પરિચ્છેદ ૫ અને ૬)થી માહિતી મળે છે કે, ક્ષહરાટ નહુપાશુની વતી તેના જમાઈ ઢાક રૂષવદાતે, નાસિક-કાલે-કન્હેરીવાળા ગાદાવરીનદીના મૂળવાળા ગેાવરધન પ્રાંતમાં, આંધ્રપતિ ઉપર કેટલીક છતે। મેળવી છે. આ યુદ્ધના સમય, મધ્ય દેશાધિપતિ ભ્રમક ક્ષહરાટના અંત અને (જીએ પુ. ૩, પૃ. ૧૪૧ની સામેનું પત્રક) નહપાણુના રાજ્યની આફ્રિને છે; વળી નં. ૧૨વાળા આંધ્રપતિના રાજ્યના અંતને સમય પણ તેજ છે. આ વખતે તેની ઉંમર, ઉપર લખી ગયા પ્રમાણે અતિ વૃદ્ધ થઈ ગઈ હાવી જોઇએ. એટલે અનુમાન થાય છે કે, વૃદ્ધપણાને લીધે પણ તેને શિકસ્ત ખાવી પડી હેાય. અત્યારે તા રાજાઓને પેાતાને, યુદ્ધના મેદાને ઉતરવું નથી પડતું, પરંતુ તે કાળે, તે નિયમ પ્રમાણે હતું કે કેમ તે કહી શકાતું નથી. જો ક્રૂ રૂષભદતે તેના સસરા નહપાણુ તરફથી, તેમજ પ્રધાન યમે તેના રાજા નહપાણુ તરફથી, તેમજ સૂબા શ્યામકે, રાજા ગૌતમીપુત્ર શાતકરણ તરફથી, લડાઈમાં પાઠ ભજભાનું નોંધાયું છે; પરંતુ તેથી સર્વથા એવા નિયમ નથી જ઼ કરી શકાતા કે રાજા પાતે પણ સૈન્યની દારવણી ફાઈ કાળે નહાતા જ કરતા. ઉલટ એવાં પણ દૃષ્ટાંતે મળી આવે છે કે, જ્યાં ખુદ રાજા કે તેના યુવરાજ મેાખરે રહીને ઘૂમ્યા હાય. વળી એક ખીજી સ્થિતિના દ્માક્ષ કરવેા પણ અત્ર આવશ્યક છે. હપાણુ અને વદત્ત આ પ્રદેશ ઉપર જે ચઢ઼ાઇ લઇ આવ્યા છે તેમાં માત્ર રાજકીય હેતુ સમાયેલા નહાતા; એટલેકે કેવળ રાજ્ય વિસ્તારની દૃષ્ટિ જ તેમાં રહી નહોતી. પરંતુ હકીકત એમ છે કે, ત્રિરશ્મિ પર્વતવાળા આ સંપાતે વિસ્તાર, તેના ધર્મનું એક પવિત્ર તીર્થધામ હતું (જીએ લેખ નં. ૧૭ તથા ટીકાએ ખાસ કરીને નં. ૨૫). વળી આપણે પૂરવાર કરી ગયા છીએ કે, ક્ષહરાટ પ્રજાને, પાણના તથા શક પ્રજાનેા-રૂષભદત્ત આદિને (જુઓ
[ એકાદશમ ખેત
પુ. ૩, તેમનાં વૃત્તાંતો) ધર્મ જૈન હતા. ઉપરાંત આ પાર્વતીય પ્રદેશને રથાવત–ક્ષનામથી ઓળખવામાં આવ્યે છે (જીએ શિલાલેખ નં. ૧૩). એટલે સ્વભાવિક છે કે, જ્યારે નહપાણુ પાતે આવે જબરદસ્ત રાજવી બન્યા છે તથા અવંતિપતિ થયેલ હાવાથી સર્વ ભારતમાં અવલ દરજ્જાના ભૂપાલ લેખાય છે ત્યારે, તેમજ જ્યારે તે સમયના દરેક ક્ષત્રિય રાજવીને ધર્મરક્ષણની કે ધર્માંન્નતિની વાત તેા જીવનના એક મહાન લહાવારૂપ થઈ પડેલી ગણાય છે ત્યારે તે પાતે પણ સ્વધર્મ તીર્થને પેાતાની સત્તામાં મેળવવાને કાઈ જાતના પ્રયત્નની ઉણુપ ન જ રહેવા દે તે સમજી શકાય તેવું છે. તે આશયથી જ (જીએ પુ. ૩, પૃ. ૨૧૭) આ યુદ્ધો વિશેષતઃ આદરવામાં આવ્યા હતા; તે પ્રતિપક્ષે, તે વખતનેા સત્તારૂઢ આંધ્રપતિ પેાતે પણ, જો કે તેના જ સ્વધર્મી હતા. પરન્તુ તે વંશના પૂર્વ રાજવીઓએ ધર્મપરિવર્તન કરી વાળ્યું હતું, એટલે તેવા સંજોગા કદાચ પુનઃરૂપસ્થિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
થાય, તેા તીર્થધામને સહન કરવું પડે તેના કરતાં કાં પેાતાના રાજ્યમાં તે પ્રદેશ ન ભેળવી દેવા, એવા વિચાર મનમાં ધરાવતા હતા, એટલે જેમ નહપાણુના આશય સ્વતીર્થ સ્વસત્તામાં મેળવી લેવાના હતા, તેમ પ્રતિપક્ષે રાજા સૌદાસ આંધ્રપતિના આશય પણ સ્વતીર્યના રક્ષણના હતા. ધર્મતી અન્યતે તાખે હાય, તાપણ ક્ષત્રિયેા પેાતાની સત્તામાં લેવાને જ્યારે સ્વધર્મ' લેખે છે ત્યારે અહીં તેા ધમ તીર્થને પેાતાની સત્તામાંથી સરી જતું અટકાવવાનું જ હતું. એટલે યુદ્ધમાં ચડવાનું કાર્ય આંધ્રપતિએ, પ્રથમથી જ । હારજેવું દેખાતાં પાછળથી પણ, પેાતાના શીર ઉપર ઉપાડી લીધું હૈાય તે શકય છે, તેમ નહપાણે પાતે પશુ, પેાતાના યુવરાજ જેવા જમાઈને જ તે ચઢાઈનું કાઅે સાંપેલ છે. આ પ્રમાણે અન્ને પક્ષે રાજવી
જ, નહીં કે સૈન્યપતિના ઉપર સભાર મૂકી દઇને, મેદાને પડ્યા હતા. તેમજ યુદ્ધના પરિણામે જીત મેળવીને વિજય મેળવનાર પક્ષે, જે પ્રકારે દાન દીધાની હકીકત લેખમાં કાતરાવી છે તે પણ આપણા કથનને વિશેષ સમર્થન આપે છે. એટલે આ સર્વ
www.umaragyanbhandar.com