SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ] શિલાલેખ [ એકાદશમ ખંડ લીધું દેખાય છે કે કોઈ રાજકર્તાને શિલાલેખ કતરાવ- પેષણ પણ થઈ જાય અને કદાચ વાચકને કંટાળો પણ વાનો પ્રસંગ જે ઉભો થાય તો તેમાં રાજકારણ સિવાય આવે તેમ બીજી બાજ. જે છોડી દેવાય તે. ખરા અન્ય હેતુ હોઈ શકે જ નહીં અને તેવી કલ્પનાએ જ ઇતિહાસ ઉપર જે પ્રકાશ પડવે જોઈએ તે રહી પણું સૌરાષ્ટ્રમાં આવેલ જુનાગઢ-ગિરિનગરની તળેટીમાં જાય છે. તેમજ તેમાંથી નીકળતો બેધપાઠ જે આપણે મગધપતિ સમ્રાટ ચંદ્રગુપ્ત પ્રથમ દાવેલ સુદર્શન ગ્રહણ કરવો રહે છે તે વિસારે પડી જાય છે. આથી તળાવ બંધાવવાની ભાવના આગળ ધરી દીધી છે, તે એમ ઠરાવીએ છીએ કે હકીકત જ તે તે રાજાના જ પ્રમાણે ક્ષત્રપ રુદ્રદામન ઈત્યાદિ વિશેનું સમજી લેવું. વૃત્તાંત આલેખનમાં ઉતારવી ને બાકીની, જ પરંતુ આટલા વિવેચનથી હવે વાચકની ખાત્રી થશે કે ઈછા વધે ત્યારે આ પરિચછેદ વાંચીને મેળવી લેવી. તે પ્રમાણે બન્યું નથી અને તેથી જ રાજકીય કલ્પના હજુ એક બીજો માર્ગ લઈ શકાય કે સર્વ શિલાલેખમાં વડે બાંધેલ નિર્ણોએ, આખા ભારતીય ઇતિહાસને વર્ણવાયેલી હકીકતને સમગ્રપણે અને વિહંગદષ્ટિએ કદ ચિતરી બતાવ્યો છે. હવે કયા પ્રકારે તેને ખ્યાલ આવી જાય તે માટે, ટ્રકમાં તેનું કોષ્ટક બનાસુધારાય એટલી જ ઈચ્છા આપણે સેવીએ. વીને રજુ કરવું; જે ઉપરથી વસ્તુને ચિતાર પણ આવી લેખમાં જોકે ઘણી ઘણી મહત્વપૂર્ણ હકીકતને જાય અને વિસ્તારથી જાણવાની ઈચ્છા પ્રવર્તે ત્યારે, સમાવેશ કરવામાં આવ્યો છે અને તે તેને જે તેના અસલ વર્ણન આંખ તળે કાઢી પણ લેવાય. આ હેતુથી નિર્માતા એવા રાજાઓનાં વૃત્તાંત લખતી વખતે પાછી પીસ્તાલીસે શિલાલેખોની નામાવળી, સમય તેમજ કર્તાને યાદ કરવા માંડીએ, તે એક તે વિના કારણે પિષ્ટ- લગતી ટૂંકી માહિતી નીચે પ્રમાણે કાષ્ટકવાર જોડી છે આંક સમય તથા સ્થાન પુરાવા તથા પ્રમાણુ ઈ. ઈ. ટૂંક માહિતી. | ઈ. સ. પૂ. ૩૮૩; | કે. . રે. પ્ર. પૂ.૪૫,. નાનાવાટ | પારિ ૫૭ તથા પૂ. ૧૯, (ગોદાવરી જીલ્લો). પારિ ૨૧ ગૌતમીપુત્ર યજ્ઞશ્રીની રાણું નાગનિકાએ, પિતાના સગીર પુત્રના રીજટ તરીકે, બમણોને દાન દીધું છે. (બમણું એટલે બ્રહ્મચર્ય પાળે તે; એવા પુરૂષોને દાન દીધું છે એટલે કે અહિંસાયુક્ત; નહીં કે યજ્ઞ કરતાં એવા બ્રાહ્મણોને એટલે હિંસાયુક્ત દાન દીધું હતું). સગીરપુત્રના સમયે બનાવ બન્યો છે (ઈ. સ. પૂ. ૩૮૩). જ્યારે લેખ કેતરાવ્યો છે તે પુત્ર મોટે થઈ રાજ્યપદે આળ્યા ત્યારે, તેના રાજ્યકાળે તેરમા વર્ષે; એટલે ઈ. સ. પૂ. ૩૭૧માં–વિશેષ માટે જ . છે. રે.એ.સે. નવી આવૃત્તિ પુ.૩, પૃ. ૪૭-૮૩ જુઓ. શાતવહનવંશી રાજા કૃષ્ણને, જે રાજા શ્રીમુખને ભાઈ થાય છે. શક્તિશ્રીના નામની પિછાન અપાઈ છે. દંતકથા પ્રમાણે ઠરાવાય તે ઉપરમાં દ્વિતીય પરિચ્છેદના અંતે જોડેલ નામાવળી પ્રમાણે નં. ૨૩ વાળ શિવસ્વાતિ ગણાય અને ગુણપ્રમાણે ઠરાવાય તે, નં. ૧૮ વાળે રાજા હાલ શાલિવાહન થાય (ઘણું કરીને તેજ કરશે) અનિશ્ચિત; નાસિકકો. ઓ. રે. પૃ. ૪૬, | પારિ ૨૩; પૃ. ૧૯, પારિ ૨૨-૨૩ ૩ | ઈ. સ.ની આદિને; કે. . . પૃ. ૪૬; તથા પૃ. ૨૦, પારા ૨૫ નાસિક Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy