________________
ષષ્ઠમ પરિછેદ
કેટલાક ઐતિહાસિક શિલાલેખો (ચાલુ) નં. ૧૮. નાનાઘાટ
શૈતમીપુત્ર યાશ્રી શાતકરણિ થયો છે. આખાયે વાસિષ્ઠીપુત્ર ચત્રપણુ (ફણ) શાતકરણિ, ૧૩મું વંશમાં એક જ ચત્રપણુ નામને રાજા થયા છે એટલે વર્ષ, શિયાળાનું પમું પખવાડિયું, ૧૭મો દિવસ. તેને ઓળખવામાં કોઈ મુશ્કેલી પડે તેમ નથી (આપણે
ખાનગી અર્પણ કર્યાની હકીકતવાળે લેખ છે બનાવેલી વશાવળીમાં જુઓ નં. ૨૫ અને ૨૬) એટલે તેને વિચાર મહત્ત્વનું નથી. પરંતુ રાજા વાસિષ્ઠપુત્ર ચત્રપણની ઓળખ કાંઈ ચેખવટ કરી
નં. ૧૯-અમરાવતી શકાતી નથી એમ જણાવીને પડિત ભગવાનલાલ ઇદ્રજી રાજાશ્રી શિવમક શાત (સિરિ સિવમત સદ), જેમણે આ લેખ પાછળ બહુ શ્રમ ઉઠાવ્યો છે તેમણે મિતિ વિનાને. દોરેલા અનમાન ઉપરથી કે. આ. રે.ના લેખક સાર કહી The inscription is fragmentary and બતાવે છે કે “The Pandit supposed this its purport uncertain. The king may. king to be the successor of Pulumāvi possibly be the Śiva-Śri-Śãtakarņi of and he (Chatrapana) was the father of the coins which are found in this Gautamiputra Sri-yajña-Sātkarani= region. The epigraphy shows that he પંડિતજી આ (ચત્રપણ) રાજાને પુલુમાવીની પૂછી must belong to a late period=શિલાલેખ ગાદીએ આવ્યું હોવાનું માને છે (તથા વાસિષ્ઠીપુત્ર) તૂટક સ્થિતિમાં હોઈ તેને આશય નક્કી થઈ શકતો ચત્રપણ તે, ગૌતમીપુત્ર શ્રીયશાતકરણિને પિતા નથી. બનવાજોગ છે કે તે પ્રદેશમાં જે શિવશ્રી થતો હતે.” કહેવાની મતલબ એ છે કે (શિલાલેખ શાતકરણિના સિક્કા મળી આવે છે તે જ આ હાય. ન. ૧૦થી ૧૭ સુધીમાં જે પુલમાવી વાસિષ્ઠીપુત્રની શિલાલેખના અક્ષરે જોતાં તેનો સમય પાછળ તવારીખ નેંધાઈ છે તેની પછી તરત કે છેડે છેતે હેવાનું સમજાય છે. બતાવ્યું નથી) આ નાનાવાટના લેખવાળે વાસિહઠી. તેમણે આ રાજાની અને તેની પાછળ આવતા પુત્ર ચત્રપણું પ્રથમ છે અને પછી તેને પુત્ર શ્રીચંદ્ર શાતિની ઓળખ વિશે પારિ. ૪૯માં જે વિવેચન
૧) પરન્ત સંશોધિત વંશાવળી જોતાં સમજાય છે કે
લાગલો જ થયું નથી પરંતુ થોડાક વર્ષનું અંતર પડેલું છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com