________________
૧૧૦ ]
શિલાલેખા
[ એકાદશમ ખડ
કાઢી દેખાય છે. આ લખવામાં અમારે કાઇને ઉતારી
ભૂતિ આભિર જેવા સૂબાની સત્તા હૈાય; અને દામપાડવાના આશય નથી. જે સૂચવવાનું છે તે એટલું જ કેસેનના સમયે આભિર ઈશ્વરદત્ત સૂખ પદે હૈાય. આ સંશાધન વિષયમાં દરેક વિદ્યાર્થીને—ફાવે તે પ્રસિદ્ધ કે ઈશ્વરદત્ત જેમ ઈ. સ. ૨૬૧માં પેાતાના ક્ષત્રપ સરદારની અપ્રસિદ્—અમુક પ્રકારની કેટલીક છૂટ હાય છે જ. ઝુ...સરી ફગાવી દીધી હતી તેમ તે સમયના નં. ૩૨ પછી કાઈના ઉપર કાર્ય એ અઘટિત શબ્દો વાપરવા વાળા આંધ્રપતિ પાસેથી પણુ, કેટલેાક મુલક પડાવી કુ રાબ કરવા તે તેા પેાતાની જગ ઉઘાડવા બરાબર લીધા હતા. અને એમ કરી, ગેાદાવરી નદીના મૂળવાળા લેખવી રહે છે. ભાગમાં, પેાતાના ત્રૈકૂટકવંશની સ્થાપના કરી દીધી હતી. એટલે કે ઉત્તરમાં ચઋણુવંશીનું સામ્રાજ્ય અને દક્ષિણે આંધ્રપતિનું એવી રીતે ખેની વચ્ચે, જેને હાલની ભાષામાં Buffer state કહેવાય છે તેવું પેાતાનું રાજ્ય તેણે ઉપજાવી કાઢયું હતું. આ ઉપરથી એક ખીજી વસ્તુ પણ સ્પષ્ટ થઈ જાય છે કે, ચણુવંશની સત્તા નાસિકની દક્ષિણે કાઇ સમયે પણ લંબાઈ નહેાતી; અને જ્યારે લંબાઈ જ નથી ત્યારે આંધ્રપતિ સાથે યુદ્ધે ચડવાના, હરાવવાના અને વખત જીવતા છેાડી દેવાના પ્રસંગની તેા વિચારણા જ કરવાની કયાં રહે છે? બાકી આંધ્રપતિઓને સગપણ સંબંધ થયા હતા ઋણુવંશીઓ સાથે નહિ, પશુ હિંદુ ગણાતા એવા કદ ખાતિના ક્ષત્રિયે। કે જે આભિર બની ગયા હતા તેમની સાથે. મતલબ કે આંધ્રપતિએની પડતી થવા પામી હતી તે ખરી રીતે ન. ૨૮ પછી જ એટલે ઈ. સ. ૨૨૦ બાદ સમજવી. આ હકીક્તથી વિરૂદ્ધ જતાં જે અનુમાના કે નિવેદન આપણે અત્યાર અગાઉ કરી દીધાં હેાય તે પણ હવે સુધારા માંગે છે એમ આ ઉપરથી સમજી લેવું.
તે
આ પ્રમાણે બધું નક્કી થઈ જવાથી એક એ ખીના ઉપર વાચકનું લક્ષ ખેંચવું યાગ્ય લાગે છે, તે જ્યારે પ્રસંગ આવ્યા છે ત્યારે સાથે સાથે જણાવી લઈશું. આ ઉપરથી સમજાશે કે, રૂદ્રદામને એ વખત આંધ્રપતિને હરાજ્યેા હતા પરંતુ નજીકના સગા હેાવાથી તેને જીવતા જવા દીધા હતા; એવી જે માન્યતા મનાઇ રહી છે તે તદ્દન નિરાધાર છે. વળી આભિશ, એક બાજુ જેમ ચઋણુવંશીના સરદારા-નેાકરા હતા, તેમ ખીજી બાજુ આંધ્રપતિ સાથે સગપણની ગાંઠથી જોડાતા પણ હતા. અને ત્રીજું એ કે, નં. ૨૯ના રાજ્યકાળ સુધી દરેક આંધ્રપતિની હકુમતમાં ઉત્તરેાત્તર, વારસામાં ચાલ્યા આવતા પ્રદેશને ધણાખરા ભાગ જળવાઈ રહેવા પામ્યા હતા અથવા જો ખસવા પામ્યા હાય તા પણ બહુ જીજ,એટલે રૂદ્રદામનના સમયમાં અવંતિના તામે બહુબહુ તા ગાદાવરી નદીના મૂળવાળા-નાસિક વાળા–ભાગ સુધી જ હદ આવીને અટકી રહી હૈાય એમ માનવું થાય છે. અને માનવું રહે છે કે, ક્ષત્રપવંશીના આ અંતિમ પ્રાંત ઉપર, રૂદ્રસિંહના સમયે રૂદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com