SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ] જ્યારે રાજા હાલ તે જૈનધર્મી હાવાનું ઠરી ચૂકયું છે ત્યારે શંકા ઉભી થાય છે કે આ એ વસ્તુ શી રીતે બનવા પામી હશે? સંભવ છે કે, જેમ અનેક વસ્તુ” એની સ્થિતિ–સર્જન, રક્ષણ કે નાશ-તે તે સ્થાનના રાજકર્તાના ધર્મ ઉપર અવલંબે છે, તેમ અત્ર પણ બનવા પામ્યું હાય. કયારે થયું હશે તે કરવાનું કાર્ય આપણે અન્ય સંશોધા ઉપર છે।ડી દઇશું પરંતુ એટલું ચોક્કસ દેખાય છે કે આવા ફેરફારા પાછળથી થવા પામ્યા છે. રૂપ એક એ નવી વાતા (૧) સામાન્ય રીતે મરણ—સમાધિ ( જેને જૈન સંપ્રદાયમાં નિષદ્યા શબ્દથી ઓળખવામાં આવે છે. જીએ હાથીણુંક્ા લેખ )ના સ્મારક તરીકે રચવામાં આવે છે. (૨) જેનું મરણ થયું હેાય તેનું નામ હાય કે ન પણ હાય, કેમકે તેને કીર્તિની કાંઇ પડી નથી હોતી. (૩) પરંતુ દાન દેનાર, ભક્તિ નિમિત્તે કાર્ય કરતા હૈ।વાથી, તેમાં દાન દેનાર તરીકે અનેકનાં નામ લખેલ હાય છે. (૪) દાનના હેતુ દર્શાવવામાં ધાર્મિક પ્રસંગ કે હેતુ જણાવેલ હાય છે. (૫) સાલ । સમયદર્શક હકીકતા ભિન્ન ભિન્ન સમયની (નં. ૩ ના કારણને લીધે) હાય છે. બેની વચ્ચે જે મુખ્ય ફેરફાર અમારી નજરે દેખાય છે તેનું ઉપર પ્રમાણે વર્ગીકરણ કરી ખતાવ્યું છે. તેને અનુલક્ષીને જો સાંચીના સ્તૂપ અને સ્તંભના કર્તા તરીકે શેષ કરીશું તે, પ્રથમમાં ચંદ્રગુપ્ત, વાસિષ્ટીપુત્ર આદિ અનેકનાં નામે મળી આવશે જ્યારે સ્તંભમાં એકલા શાતકરણનું જ નામ મળી આવશે. સ્તૂપમાં દાનનું કારણુ દર્શાવતાં ભિન્ન ભિન્ન મુદ્દાઓ તેમજ વસ્તુઓનું પ્રદર્શન દેખા આવશે, જ્યારે સ્તંભમાં અશ્વમેધ કર્યાનું કે પ્રજા ઉપર કર વસૂલ કર્યાનું ઈત્યાદિ આજ્ઞારૂપ અને સત્તાદર્શક હકીકતો મળી આવશે. આ પ્રકારની અનેકવિધ ચાળવણીથી સ્તંભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખડ જે ફેરફાર આ પ્રમાણે થઈ જવા પામ્યા છે તેની નોંધ ઉપરમાં આપણે લીધી કહેવાશે. સાથેસાથે જે ફેરફાર-ગેરસમજૂતિ-થવા શક્ય છે તેને અત્ર સ્ફોટ કરી લઇએ. પૃ. ૨૪૫-૬ માં સાંચી સ્તૂપનું વર્ણન કરતાં જણાવ્યું છે કે, તે સ્થળે સ્તૂપ અને સ્તંભ એમ એ વસ્તુએ છે. આ ખેની સમજૂતિ વચ્ચે શું ભેદ છે તે આગળ ઉપર કહીશું. તે અત્ર સમજા વવા પ્રયત્ન કરીશું. સ્તંભ (૧) સામાન્ય રીતે વિજયના ચિહ્નરૂપે ઉભા કરાય છે; છતાં કાઇ વખતે ધાર્મિક સ્વરૂપ તેનું હાય છે ખરૂં; પરંતુ સમાધિરૂપે તે! નહીં જ− પ્રિયદર્શિનના સ્તંભા સમજવા). (૨) મુખ્યત: વિજય મેળવનારનું નામ હ્રાય જ કેમકે ઉભું કરવામાં પ્રધાન હેતુ પેાતાની કીર્તિ ગાવા માટે જ હાય છે. (૩) વિજય મેળવનાર એક જ હાય જેથી નામ ફક્ત એકનું જ હોય અને સત્તાસૂચક આનાદર્શક હાય. (૪) વિજય મેળવવામાં પ્રદેશની જીત, કાઈ સાથેની લડાઈ કે ક્રાઈને કાઈ સાંસારિક ભાલસાની યુક્તિ હેાય. (૫) એક જ સાલ ક્રુ સમય હાય. ઉપર કાષ્ટક સાતકરણએ પોતાના સમયના અવંતિપતિ ઉપર મેળવેલ છતનાં અનેસ્તૂપ ઉપર પણ જ્ઞાતકણિના નામ હેાવા છતાં તુરત તારવી શકાય છે કે, સ્તંભ છે તે નં. ૭ વાળા શાતકરણના સ્મારકરૂપ તથા ઇ. સ. પૂ. ૨૩૨ તા છે, જ્યારે સ્તૂપ છે તે, જુદા જુદા સમયે થયેલા એવા મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તે ઈ. સ. પૂ. ની થી સદીમાં, અને નં, ૧૮ વાળા ચાતકરણુિએ ઈ. સ. પૂ પહેલી સદીના પાછલા ભાગમાં તથા અન્ય ભક્તજને એ સ્વધર્મપ્રવતક એવા શ્રી મહાવીરની મરણુ–સમાધિ-નિષદ્યા-પ્રત્યે દર્શાવેલી ભક્તિ નિમિત્તના દાનની હકીકતાથી ભરચક અનેલ છે. www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy