SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] લાદર, આપિલિક અને આવિ [ એકાદશમ ખંડ શતવહન વંશ (ચાલુ) . નહોતું એમ કહીએ તે ચાલે. નં. ૧૦નું રાજ્ય ઈ. સ. (૮) લંદર (૯) આપિલિક-આપિલક પૂ. ૧૯૬-૫ માં આરંભાયું, ત્યાં સુધી વિદર્ભ-વિરારપ્રાંત (૧૦) અને આવિ આખાયે આંધ્રપતિને તાબે જ હતા. પછી તેણે કાંઈ નં. ૭ સુધીનાં રાજાઓનાં જીવન વિશે પ્રકાશ કારણ આપ્યું હોય કે તે પ્રદેશ ઉપર શાસન ચલાવતા પાડવામાં જોકે સંપૂર્ણ તે ન જ કહી શકાય, છતાયે તેના મહારથીએ સૂબાએ કાંઈ કારણ આપ્યું હોય, પરંતુ ઠીકઠીક પ્રમાણમાં સામગ્રી મળી આવી છે જેથી તે અવંતિપતિ રાજા અગ્નિમિત્રને યુદ્ધમાં ઉતરવાનો પ્રસંગ દરેકને છૂટા પાડીને આપણે વર્ણન કરી બતાવ્યું છે. ઉભો થયો હતો. આ કારણે રાજકીય હેવા કરતાં ૧ થી ૧પ સધીના આ રાજ બધી મતભેદ હોવાનું વિશેષતા જણાય છે. આ યુદ્ધને અંતે બહુ જ જુજ માહિતી મળી આવતી હોવાને લીધે આંધ્રપતિને કેટલાક પ્રદેશ ગુમાવવો પડે છે ઉપરાંત, કાઈક ઠેકાણે બે કે ત્રણને એકઠા પણ નોંધવા પડ્યા માલવિકા નામની કન્યાને પણ લગ્નમાં દેવી પડી છે છે જ્યારે કેટલાકને માત્ર પાંચપંદર લીટીમાં જ પતાવી (આ કન્યા તેની જ હતી કે પેલા મહારથીની, તે ચોક્કસ નાંખવા પડ્યા છે. આ ધોરણને અનુસરીને નં.૮, ૯ થતું નથી). આ સિવાય બીજો કોઈ ઐતિહાસિક પ્રસંગ અને ૧૦ રાજાઓને એકત્ર રીતે લીધા છે. ' નોંધવા યોગ્ય મળી આવતા નથી તેથી તેમનાં વૃત્તાંત તેમના કેઈ વિશે, જેને ખાસ માહિતી કહી શકાય બંધ કરીએ છીએ. તેવી પ્રાપ્ત થતી નથી જ, પરંતુ સંયોગાનુસાર–આન (૧૧) મેઘશ્યાતિ પહેલો ષગિક એકાદ વિષય જે મળી આવ્યો છે, તેનું કાંઈક કાળ ગયે, અગ્નિમિત્રની ગાદીએ તેના પૌત્ર વિવેચન કરીશું. ન. ના રાજે જણાવી ગયા છીએ બળમિત્ર-ભાનમિત્રનાં રાજ્ય પ્રદિપ્ત થયાં હતાં. તેઓ કે, ઉત્તરહિંદમાં શૃંગવંશી અમલતળે તેમ જ દક્ષિણ પણ પોતાના પિતામહની પેઠે ચુસ્ત વૈદિકધમાં હતા. હિંદમાં, શતવહનવંશીની આણામાં-હકુમતમાં વૈદિક આ બાજુ આંધ્રપતિ તરીકે મેદસ્વાતિ પહેલો આવ્યો મતને રાજધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો હતે. તેમાંયે હતો. તે પણ ખરું કહીએ તો જોકે વૈદિકમતને જ શંગવંશીઓ પોતે જ બ્રાહ્મણકુળમાં જન્મેલ હોવાથી પક્ષપાતિ હતે. છતાં જૈનધર્મ પ્રત્યે દ્વેષધારી નહોતે. તેમણે તે ધર્મને ચુસ્તપણે વળગી રહીને સારી રીતે જેમ બળમિત્ર ભાનુમિત્રને સંયુક્ત રાજકાળ ૩૦ આગળ વધાર્યો હતે; જ્યારે આંધ્રપતિઓ પોતે વર્ષનો હતો, તેમ આ મેધસ્વાતિને રાજકાળ પણ ક્ષત્રિયોત્પન્ન ગણાતા હાઇને, તેમને પોતાના પૂર્વજોના લગભગ તેટલે જ દીર્ધ સમયી બલકે વિશેષ લંબાયલ ધર્મને પ્રથમ દરજજે માન આપવું રહેતું હતું. તેમાંયે હતું. પરંતુ મેધસ્વાતિનું રાજ્યશાસન એક રીતે વિશેષ નં. ૭ વાળાએ ભલે પરિવર્તન કરેલ હતું, છતાં તે પણ પ્રભાવવંતુ નીવડયું હતું. કેમકે, બળમિત્ર ઉફે એડ્વક અને એક-ભલે બહુ નજીક-પૂર્વજ તો ગણાય ને (!) એટલે ભાનુમિત્ર ઉર્ફે ભાગ–બ એ સંયુક્ત રાજ્ય ભલે ૩૦ જેમ તેના તરફ પૂજ્યબુદ્ધિ રાખવાનું આવશ્યક ગણાય, વર્ષ કર્યું છે, પરંતુ પ્રથક રીતે તે દરેકને ફાળે પંદર પંદર તેમ વિશેષ ભૂતકાળી પૂર્વ પ્રત્યે પણ માનબુદ્ધિ તે વર્ષ જ કહી શકાશે. વળી તેઓના રાજ્ય પંજાબ તરફની ધરાવવી જ રહે; જેથી અત્રે વર્ણવતાઓની સ્થિતિ જરા સરહદ તરફથી, ૫રદેશીઓના હુમલાને જે પ્રવાહ ઢચુપચુ ને ડામાડોળ જેવી રહેતી હતી, એટલે તેઓ સતત ચાલ્યો આવતો હતો તેને લીધે, તેમને ઘણોખરે શુંગવંશીઓની પેઠે ચુસ્ત વૈદિકમતાનુયાયી નહતા. પરંતુ સમય તેમની સાથે યુદ્ધ કરવામાં કે તેની રૂકાવટ સંયોગાનુસાર તે ધર્મપ્રત્યે જેમ ખેંચાયે જતા હતા, તેમ કરવામાં જ વ્યતીત થયે જતા હતા. એટલે તેમને રાજ્યની જૈનધર્મની અવગણતા ૫ણ કરી શકતા નહતા. પરિણામ શાંતિ જાળવી રાખવામાં સમય મળતી નહોતી. વળી એ આવ્યું હતું કે ઉત્તરહિંદમાં ધર્મનિમિત્તે જે કાંઈક પરદેશીઓ સાથેના યુદ્ધમાં જોડાવાથી તેમનાં અકાળમૃત્યુ દમન ચલાવાયે જતું હતું, તેમાંનું દક્ષિણહિંદમાં કાંઈએ થવા પામ્યાં હતાં. આ સર્વ કારણેને લઈને તેમને રાજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy