________________
૨૦ ]
ખ્યાલ આવી જશે કે કયા શબ્દ કેટલે અંશે શુદ્ધ વા અશુદ્ધ છે. વળી આ વંશનું વર્ણન કરવાને તથા કેટલીક ગૂ ́ચાનેા ઉકેલ કરવાને તે હકીકતમાંથી મળેલું જ્ઞાન આપણુને કેવું ઉપયાગી થાય તેમ છે તે પશુ આપેાપ સમજી શકાશે.
શતવહન શ
[ મ ખ
(૫) શતકરણિ આદિ; તે પશુ ાતવહન શબ્દ જેવા જ ભાવા ખેંચે છે. પરન્તુ ફેર એટલો છે કે શતવહન તે વંશસૂચક છે જ્યારે શતકરણ તે વંશના પુરૂષ આશ્રયી છે. . જો કે પાàા ભાવાર્થ પણુ સંપૂર્ણપણે તેવી રજુઆત કરતા નથી એટલે જેનવી (૧) અંધ—તે દેશવાચક છે, જેની સીમા અદ્યાપિ સૂચના આપણે ઉભી કરી બતાવી છે તે પાછી પર્યંત અતિ અનિશ્રિત સ્થિતિમાં છે. ‘શ્રુતવહન’ ના તત્સમ શબ્દરૂપે છે.
(૨) આંધ્ર—જાતિવાચક શબ્દ છે. પરંતુ સમજાય છે કે અંધ અને આંધ્ર ખન્ને શબ્દ ઈંગ્રેજીમાં એક જ રીતે (Andhras) લખાતા તેમજ ખેલાતા હૈાવાથી ગતાનુગતિપણે અરસપરસ વપરાઇ રહ્યા છે.
(૩) શત અને શાત; તેમના ઉદ્ભવને સમય સૂચવતા તે શબ્દો છે.
(૪) શતવહન સ્માદિ શબ્દો—તેમના ઉદ્ભવના સમય ઉપરથી પડેલ તેમના વંશનું નામ બતાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૬) અંદ્રભૃત્ય-કેટલાકા તે શબ્દને સમસ્ત વંશના પુરૂષાને આશ્રયીને વાપરતા જાય. છે. પરંતુ વાસ્તવિક રીતે આદિના છ-સાત અથવા ખીજી એક અપેક્ષાથી દશ પુરૂષા માટેના જ તે શબ્દ છે; તેટલે દરજન્ટે તેના વપરાશ પરિમિતક્ષેત્રી છે.
(૭) શાલિવાહન-આ શબ્દ । ઉપરના નં. ૬ કરતાં પણ વિશેષ પરિમિતભાવ સૂચક છે અને તે કેવળ એક જ વ્યક્તિને નિર્દેશ કરતા જણાય છે.
www.umaragyanbhandar.com