________________
૩૬ ] રાજાઓની સંખ્યા, નામાવળી
[ અષ્ટમ ખંડ મિ. પાઈટર જે ૧૭ રાજા અને ૨૨૮ વર્ષ લખ્યાં ફાળે ૧૨ અને ૨ વર્ષો ધાયાં છે. જો આ બેને ઉમેરે છે તેમાંના ઉત્તર ભાગે એટલે રાજા હાલથી શરૂ કરીને કરીએ તે રાજાની આંકસંખ્યા પૂરેપૂરી થઈ જશે. ગૌતમીપુત્ર સુધી સાત રાજા થયાનું અને ૧૩૦ વર્ષને ઉપરાંત તેમના સ્થાનનું નિર્માણ પણ તે પુરાણના સમય હેવાનું સાબિત થઈ ચૂકયું; જેથી હવે આ અભિપ્રાય મુજબ જ રાખીશું. પરંતુ ખૂટતાં ૩૨ વિભાગે ૧૯ રાજા અને ૩૦૮ વર્ષ જે ગણવામાં વર્ષને બદલે ચૌદની જ પૂર્ણિ થવાથી બાકી ૧૮ ને
છે તેમાંથી બાર રાજા અને ૧૭૮ વર્ષને સમય વધારો તે સૂચવો રહે છે. અથવા તે, આવી - પૂરવાનું જ કાર્ય બાકી રહ્યું ગણાશે. હવે પૃ. ૨૭ રાજાના ખાતે સર્વ પુરાણ એકમત થવાથી તેના
ઉપરની નામાવલી તપાસીશું લંબોદરથી અરિષ્ટ- ફાળાને ૧૨ કાયમ રાખીએ તે મેધાસ્વાતિ કર્ણ સુધીના (ન. ૭થી ૧૬ સુધીના) દશ રાજાઓ: બીજાના ફાળે બાકીના ૨૦ (૩૨ ૧૨=૨૦) વીસે અને તેમના રાજ્યકાળે ૧૪૬ વર્ષ૪૬ ગણાવ્યાં છે. ઠરાવવા રહે છે. બનવાજોગ છે કે જેમાં અનેક એટલે ખૂટતાં ૩૨ વર્ષ (૧૭૮-૧૪૬=૩૨), બાકી ઠેકાણે લહિઆએ બે આંકડાની જગ્યાએ એકની જ રહેતા બે રાજાઓને ફાળે ચડાવવા રહેશે. તે આ નોંધ લીધી છે ને બીજાને ઉરાડી દીધો છે. તેમ આના પ્રમાણે સૂચવી શકાશે. જુદા જુદા પુરાણોમાં જે કિસ્સામાં પણ ૨૦૪૯ને બદલે ૨ ની જ નોંધ રાખી નામાવલી આપવામાં આવી છે, તેમાં કઈકમાં૪૭ ૦ ને કમી કરી દીધો હોય; આ કલ્પનાના બળે
વિ અને મેધાસ્વાતિ૮નાં નામે નજરે પડે છે, આપણે મેધાસ્વાતિને ૨૦ વર્ષ સમર્પીશું. જોકે આ જ્યારે કોઈકમાં તે નામો નથી; જેમાં છે તેમાં તે બેના વિભાગના સર્વે મળીને બારે (અથવા દસ ગણો તે
(૪૪) આંધ્રપતિની ૧૯ સંખ્યા છે અને બીજી રીતે ૧૭ ૧૪૬ વર્ષ આવશે. અથવા બીજી રીતે પણ ૧૭ તથા ૧૯ પણ કહી શકાશે, કેમકે આંધ્રપતિને પ્રથમ રાજા જેને કરી શકાય તેમ છે તે માટે જુઓ ઉપર ન. ૪૫. આંક ૮ મો ગણાય છે તેને બદલે, આંક ૭ વાળા શાતકરણિએ (૭) જુએ છે. આ. કે. પૃ. ૬૮ માં પણ આના પણ અમુક વર્ષ માટે સ્વતંત્રતા ધારણ કરી લેવાને લીધે ઉતારા અપાયા છે. તેને પણ આંધ્રપતિની નામાવલીમાં તે ગણી શકાય જ. (૪૮) આ બે નામમા એક મેઘાસ્વાતિ તો દરેકમાં છે. તેવી રીતે છેલ્લા અધપતિ જેને શકપ્રવર્તક રાજાના જેને આંક ૧૧ને છે. અહીં જે ન લેવાનું અમે જણાવ્યું વિભાગમાં ગયે છે તેને પણ આંધપતિના વિભાગે ગણી છે તે બીજે માસ્વાતિ સમજવો, જેને આંક ૧૩ મે છે, શકાય; મતલબ કે પ્રથમ અને અંતિમ, બન્નેને આ મધ્યમ મતલબ કે આખા વંશમાં બે મેઘાસ્વાતિ ગણવાના છે. વિભાગે ગણીએ, તે જેને આપણે ૧૭ ગયા છે તેને જ (૪૯) આ મેધાસ્વાતિના ખાતે ૨૦ ને સ્થાને ૨૨ વર્ષ ૧૯ પણ ગણી લેવાય અને તેમ થાય તે સંખ્યાની વધઘટ હોવાં જોઈએ. એટલે જેમ રાન હાલન ખાતે ૬૫ હતા પણ કરવા જરૂર પણ નથી રહેતી. (સરખા પરની ટીકા નં. છેલ્લે પાંચડો રખાયા છે તે પ્રથમને આકરાડી દીધો છે, ૧૮ને પાછલે ભાગ.)
તેમ અહીં પણ ૨૦ (બે આંકડા હોવા છતાં) ને સ્થાને એક (૪૫) આ પ્રમાણે દશ રાજાઓ; ઉપરાંત આંધ્રભુત્ય આંકડે રાખી બીજે કમી કરી દેવાયો હોય.. સાત ગણીએ, એટલે ૧૭ થયા અને શક સંવત્સર ખિાસ સૂચના:-આ નામ સાથે, વર્ષની સંખ્યામાં ફાવે પ્રવર્યાબાદ બે રાજા થયા છે કે જેમની પાસેથી ચષ્મણે તે ૨૮ રાખે કે ૨૨ રાખે; અરે તેથી કમી કે વધારે રાખે કેટલાક મુલક જીતી લઈ દક્ષિણમાં હાંકી કાઢ્યો છે. એટલે પરંતુ નં. ૭ થી ૧૬ સુધીના અરિષ્ટ કર્યુ સુધીના જીવનમાં તે બેને ઉમેરતાં ૧૯ થઈ રહે છે. આ પ્રમાણે બે ત્રણ રીતે કે રાજકારણને અગત્યતા ધરાવતે બનાવ બન્યાનું નોંધાયું ૧૭ તેમજ ૧૯ ના આંકને મેળ મેળવી શકાય છે. જણાતું નથી એટલે તે હિસાબે ગમે તેના એકાં વધારે
(૪૬) તે દશના રાજ્યસત્તાની સંખ્યા અનુક્રમે આ કરે તે પણ હરકત આવતી નથી; છેલ્લી ઘડીયે મળી પ્રમાણે છે:
આવેલી સામગ્રી વડે તેમનાં અનુક્રમ અને રાજ્યકાળમાં ૧૮, ૧૨, ૧૮, ૧૮, ૭, ૭, ૮, ૧, ૩૬ અને ૨૫= અમારેજ ફેરફાર કરે પડે છે. (જીએ પૂ.૩૮નું લખાણ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com