SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] સમયાવળી [ ૩પ૦ ૩૮૩ ૧૪૪ રાણી ના નિકાએ દાન દીધું (નાનાધાટને લેખ) ૯૦, ૧૨૬ (જુઓ ૩૭૧ની સાલે) ૩૮૨ ૧૪૫ ચંદ્રગુપ્ત મૌર્યવંશની સ્થાપના કરી, ૧૧૨, ૧૫૩, ૨૯૮, ૨૯૯ (૩૮૧ નાનકડા રાજ્યનો સ્વામી બન્યો ૨૯૮, ૧૫૮; ચંદ્રગુપતે આસપાસને મૂલક જીતી લઈ રાજ્યની જમાવટ કરી ૩૮૧-૩૭૨=૯ વર્ષ સુધી ૧૫૮) ૩૮૧-૩૫૮ ૧૪૬=૧૬૯ ચંદ્રગુપ્ત મૌર્યને શાસનકાળ. ૨૯૯ =૨૪ વર્ષ ૧૭૩ ૧૫૪ આંધ્રપતિ શ્રીકૃષ્ણના રાજ્યને અંત (૬૩), ૧૪૬ (૩૭૨, ૧૫૭) ૩૭૩થી ૧૭ ૧૫૪થી નં. ૪ આંધ્રપતિ મલિકશ્રી શાતકરણિને રાજ્યકાળ ૩૯ (૩૭૧-૩૧૭ =૫૬ વર્ષ ૨૧૦ =૫૪ વર્ષ. ૧૬૦). ૩૭૨ ૧૫૫ નંદવંશને અંત ૨૯૮; ચંદ્રગુપ્ત મૌર્યસમ્રાટ બન્યો (૬૩), ૧૫૩, ૨૯૮. ૩૭૨થી૩૫૭ ૧૫૫થી નં. ૪ આંધ્રપતિ મૈર્ય ચંદ્રગુપ્તનો ખડિયો રહ્યા ૬૬. =૧૫ વર્ષ ૧૭૦ ૩૭૧થી૩૫૭ ૧૫થી શ્રી ભદ્રબાહુ જૈનાચાર્યને સમય (૧૦૨), ૧૬૦. =૧૪ વર્ષ ૧૦૦ ૩૭૧ ૧૫૬ જે દાન રાણીનાગનિકાએ ૩૮૩માં દીધું હતું તેને નાનાવાટવાળો શિલાલેખ કેતરાવાયો ૯૦, ૧૨૬ (વિદ્વાનોના મતે તેને સમય ચોથી સદી (૯૩). ૩૭૦આશરે ૧૫૭ નં. ૪નો પુત્ર, બિલાડીના આકારવાળો આગળ પડવાથી મૃત્યુ પામે. ૧૬૦, ૧૬૭. ૩૬થી૩૬૪૧૫૮–૧૬૩ નં. પમા આંધ્રપતિ પૂર્ણોત્સગનો જન્મ ૧૬૪. ૩૬૮થી ૩૪૯ ૧૫૯થી સિલોનમાં મુસાટીનનું રાજીવ ૩૦૩ =૫૯ વર્ષ ૨૦૧૮ ૩૬૮ ૧૫૯ સિલેનાપતિ કુડકનું મરણ ૩૦૩ " ૩૬૦ = ૧૬૭ ચેદિવંશને અંત ૭૩. ૩૫૮ ૧૬૯ સમ્રાટ ચંદ્રગુપ્ત દીક્ષા લીધી ૧૬ ચંદ્રગુપ્તના રાજ્યને અંત ૧૬૨, ૨૯૮, ૯૯. ૩૫૭ ૧૭૦ જૈનાચાર્ય ભદ્રબાહુનું સ્વર્ગગમન ૧૬૦. ૩૫–૩૧૨ ૧૭૦થી જૈનાચાર્ય સ્થૂલભદ્રજીને સમય (૧૨). =૪૫ વર્ષ ૨૧૫ નં. ૪ આંધ્રપતિ સમ્રાટ બિંદુસારને ખંડિયે રહ્યો ૬૬. =૧૩ વર્ષ ૧૮૩ ૩૫૨ ૧૭૫ અશોકને જન્મ ૩૦૨. ૧૭૭ ચાણક્યએ વાનપ્રસ્થ લીધું ૧૬૧, ૧૬૨. મલિંકશ્રીએ (નં. ૪ આંધ્રપતિ) આસપાસ આસપાસ દક્ષિણ હિંદ જીતી લીધે ૧૬૨. ૩૪૭ ૧૮૦ બિંદુસાર રાજેયે રાજક્રાંતિ ૧૭૨. બિંદુસાર રાજ્ય બળવો કરી દક્ષિણમાં કેટલાંક રાજ્યો સ્વતંત્ર થયાં છ૩. મક્ષિકશ્રી સ્વતંત્ર બન્યો ૧૬૧. મલિકશ્રીએ રાજગાદી અમરાવતીમાં ફેરવી (એક ગણત્રીએ) ૧૭૨ (બીજી ગણત્રીએ મેડામાં મેડી અમરાવતીમાં ગાદી ફેરવી ૭૪; જુઓ ૪૧૫–૧૪ની સાલે). ૩૪થી૩૧૭૧૮૦ થી મલ્લિકશ્રી સ્વતંત્ર રહ્યા ૧૬૧ (૩૪૪થી ૩૧૮૨૬ વર્ષ ૬૬; ૩૪૫ થી ૩૪૦ =૩૦ વર્ષ ૨૧૦ સુધીમાં મલિકશ્રીએ સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો ૬૪.). ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy