SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ સમયાવળી [ પ્રાચીન ૪૯૮ ૪૨૪ જૈનાચાર્ય પાદલિપ્તસૂરિ તથા તેમના શિષ્ય નાગાર્જુનનો સમય ૨૪૫. જૈનાચાર્ય આર્ય ખપૂટનું સ્વર્ગગમન (૨૪૧), ૨૪૫. ૪૦ ૪૮૭ નં. ૧૮ વાસિદ્ધિપુત્રે વાલુરક ગામનું દાન દીધાને નાસિક લેખ નં. ૧૫; ૧૨૯. રાણી બળશ્રીની હયાતિ આ સમયસુધી હતી (જુઓ ૧૧૭ની સાલ) ૨૧૦. ૪૯૯ નં. ૧૮ વાસિછિપુત્રે સિંહલદ્વીપ છ ૨૩૬; વાસિછિપુત્ર પુલુમાવીને લેખ નાસિકનો નં. ૧૩; ૧૨૮, ૨૨૧. ૫૦૨ નં. ૧૮ વાસિષ્ઠિપુત્ર નવનરપતિ કહેવાતું હતું ૨૩૫; તેણે પોતાની પ્રવૃત્તિ સાહિત્ય પ્રત્યે વાળી ૨૩ નવનરપતિ તરીકે નાસિકને લેખ નં. ૧૪: ૨૩૫, ૧૨૯. ૨૩ પ૦૫ વાસિદ્ધિપુત્રને કર્લને લેખનં. ૬ સમય, દાન દીધું હતું કે, ૧૨૯. ઈ.સ.પૂના અંત .. શક્તિમાન-શાલિવાહનનો સમય લેખની લિપિના આધારે કરાવાયો છે.૯૨,(૯૨) અનંઈસ.આદિ ઈ.સ.પૂના અંતે ... હિંદની ભૂમિ ઉપર બેફામ અશાંતિ હતી ૨૫૦. ૫૨૩ યુરોપમાં ભગવાન ઈસુને જન્મ ૨૫૦. ઈ. સ. પૂ. • સુધીના સમયે બુદ્ધદેવની કઈ મૂર્તિ સ્થપાયાનું લેશ પણ જણાયું નથી ૩૦૭, ૩૦૮; જે કઈ મૂર્તિ ઈ. સ. પૂ. ના સમયની મળી આવે તો તે જેમની જ ગણવી રહે છે ૩૦૮. ઈ. સ. આદિ .. નાસિકનો શિલાલેખ નં. ૭; ૧૨૬. ઈ. સ. પૂ. ૧ સદીથી આ ત્રણ સૈકામાં રાજાઓના દીલમાં જમીનની ભૂખ ઉભી થવા પામી ૧૭૦. - ઈ. સ. ૨ સધમાં ૧ થી ૧૭ પર૮ થી૪૪ સાંચી દરવાજના શિ૯૫નો સમય ૨૪૬ (વિદ્વાનોના મતે પહેલી સદીનો મધ્યકાળ ઈ. સ. ૧૮ થી ૩૭). ૫૩૦ શકારિ વિક્રમાદિત્યનું મરણ ૮૪ વર્ષની ઉંમરે ૨૮૦. ૧૭ ૧૪૪ જેનગ્રંથ આધારે રાણાબળશ્રીને સમય ૨૧૧, (મ. સ. ૪૪૪ અને ૫૪૪ ના આંકને વિ. સં. આંક લેખી ઈ. સ. પૂ. ૨૬ અને ઈ. સ. ૭૪ તરીકે પુસ્તકમાં લખી જવાયું છે પરંતુ હવે સુધારીને તે ઠેકાણે અનુક્રમે ઈ. સ. પૂ. ૮૩ અને ઈ. સ. ૧૭ વાંચી લેવું). ૧૮ રાજા હાલ શાલિવાહનનું મરણ ૨૮૦. ૧૮ થી ૨૦ ૫૪૫ થી 4. ૧૯ આંધ્રપતિ મંતલકનો જ્યકાળ ૪૨ (એક ગણત્રીએ ૩ થી૮ સુધી=૨૮૭). =૮ વર્ષ ૫૫૩ ૨૧ થી ૫૭ ૫૪૮ થી જૈનાચાર્ય વજસૂરિને સમય (૧૨); (પાદલિપ્ત, નાગાર્જુન અને શાલિવાહન =૩૬ વર્ષ ૫૮૪ ના સમકાલીન તરીકે, તેમના જન્મ ઈ. સ. પૂ ૩૧=મ. સં. ૪૯૬). ૨૬ ૫૫૩ જેનગ્રંથની માન્યતા પ્રમાણે શાલિવાહનના સનની આદિ ૨૮૭. ૨૬ થી ૩૨ ... નં. ૨૦ આંધ્રપતિ પુરિદ્રસેનનું રાજ્ય ૪ર (એક ગણત્રીએ ૮થી૨૯૦૨૧ વર્ષ ૨૮૭). =૬ વર્ષ ૩૨થી ૩૨ . નં. ૨૧વાળા સુંદર શાતકરણિનું રાજ્ય ૪૨; (બીજી ગણત્રીએ ૨૯ થી ૪૦ Eછ માસ =૧૧ વર્ષે, ૨૮૭). Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy