________________
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાએ
ભારતવર્ષ ]
ટેકરા-ડુંગરી જેવા પત્થરના ઢગ રૂપે અનેક વર્ષો સુધી પડી રહ્યો અને અત્યારે પણ જેમ ક્રાઇ પ્રતિમાનું પ્રાગટય થતાં, પહેલાં કાઈ ભક્તજનને સ્વપ્ન આવે છે, તેમ મંત્રી ચામુંડરાયને તથાપ્રકારનું સ્વપ્ન આવતાં તેણે તે મૂર્તિને પ્રગટ કરી, તથા ધામધૂમ-ખીજા પૂર્વક પૂજાઅર્ચન કરી પ્રસિદ્ધિમાં મૂકી હતી. આ પ્રમાણે ચામુંડરાયને સ્વપ્નું આવ્યાનું જણાયેલું છે. તેથી આપણા અનુમાનને એકર પુષ્ટિ પણ મળે છે. આ પ્રમાણે મારું માનવું થાય છે. ખાકી સપાટ પ્રદેશમાં મૂર્તિ બડાઇ હાય અને તે બાદ, પહાડ ઉપર ચડાવીને ગાઠવવામાં આવી હાય, તે તે પત્થરને નીચે પાડીને ઘડી કઢાયાની ઉપર વર્ણવેલી પ્રથમ સ્થિતિ કરતાં પણ વિશેષ મુશ્કેલ હેાવાથી, કલ્પનાતીત જ ઠરાવવી રહે છે. મેં મારા વિચાર દર્શાવ્યા છે. સંશાધકો અને અભ્યાસીઓ પોતપેાતાના વિચાર રજુ કરશે એવી વિનંતિ છે.
પ્રશ્ન (૧૧):–પાણિનિની જન્મભૂમિ તથા તેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૩૪૩
પહેાયતે તેઓશ્રી ખતાવવા મહેરબાની કરશે.
આ ગાન દેશની ચર્ચા કરતાં તેમણે પતંજલિની જન્મભૂમિને પ્રશ્ન ઉપાડયા છે, અને છ કથન ટાંકીને પતંજલિની જન્મભૂમિ ગાન દેશ હૈાવાનું જણાવી,
પાંચ પુરાવાથી ગાન (ગાન)નું સ્થાન, વર્તમાન માળવામાં ઉજ્જૈન અને બિસ્સાની વચ્ચે હાવાનું જણાવ્યું છે. પ્રથમ તે। પતંજલિના જન્મભૂમિના પ્રશ્ન તેમણે જ ઉપાડયા કહેવાય એટલે મારી ચર્ચા સાથે સંબંધ ન ગણાય. છતાં તેમને સંતોષવા ખુલાસા આપું છું કે, જે તેમણે સ્થાન ખતાવ્યું છે તે ગાન ગામનું છે, નહીં કે ગાનન્દ દેશનું. તે પૂછવાનું કે, શું ગામ અને પ્રદેશને એક ગણા છેા ? વળી શું ગાનતૢ નામના એ પ્રદેશ નથી હાતા ?
સ્થાન ?
તેમની જન્મભૂમિ જ્યાં સિંધુનદીમાં. પશ્ચિમે કાબૂલપાણિનિ નદી મળે છે ત્યાં મેં અતાવી છે (પ્રા. ભા. ૧. પૃ. ૩૫૬ થી ૫૮). તેના પુરાવામાં, ડેઝ એન્શન્ટ એગ્રાફી, પૃ. ૧૬ ના શબ્દો “Panini's birth-place in Gonard country where the river Kabul falls into the Indus” ટાંકયા છે. જ્યારે આચાર્યજી
મહારાજા (પૃ. ૨૯) મત છે કે “પાણિનિની જન્મભૂમિ ગાન નહીં પણ પશ્ચિમ ગાન્ધારમાં છે” અને પુરાવાઓ જે પાંચ છ ખતાવ્યા છે તેને સાર એ છે કે, “પુષ્કરાવતી પ્રાંતમે સુવાસ્તુ (સ્વાત) નદી ક્ર કાંઠેમે શાલાતુર નામી સ્થાન પાણિનિકી જન્મભૂમિ ચા” આમાં પુષ્કરાવતી તે પેશાવરનું અને સ્વાત તે કાબૂલનું અપર નામ છે; અને પેશાવર પાસે જ કાબૂલ નદી સિંધુમાં ભળી જાય છે. એટલે કે બન્નેની માન્યતા એક જ થઈ ગણાય. ફેર એટલેજ છે કે તે પ્રદેશને મી. ડેના શબ્દોને આધાર મેં ગાન કહ્યો છે જ્યારે તેમણે તે શબ્દ વાપર્યો નથી. દેખાય છે કે તે બાબતની તેમને માહિતી નથી, છતાં ફેર
પ્રશ્ન (૧૨)ઃ–પાણિનિ-આર્યે કે અનાર્યું ? પ્રા×ભા. પુ. ૨, પૃ. ૧૭૭ માં પાણિનિ, વરચી અને ચાણુષ્યને લગતા એક કાઠે। મેં આપ્યા છે. તેમાં જન્મસ્થાનને આશ્રયીને મેં પાણિનિને અનાર્ય પ્રદેશી, ને બાકીના ખેતે આર્ય પ્રદેશી જણાવ્યા છે; બ્રાહ્મણ હાવા છતાં મેં તેમને અનાર્યપ્રદેશી કહ્યા તે તેઓશ્રીને રૂચતું નથી લાગતું. ઉત્તરઃ–પ્રાચીન સમયે આર્યપ્રજા અને આર્યદેશ હમેશાં સંસ્કૃતિને અનુસરીને એળખાતા; તેને પ્રજાના વર્ણ, કે સ્થાન સાથે સંબંધ નહેાતા. આવું કથન પ્રા×ભા. પુ. ૧ની આદિમાં રૃ. ૪ ઉપર જ કરી વાળ્યું છે. ત્યાં લખેલ શબ્દો આ પ્રમાણે છે: “ ઉત્તર અને દક્ષિણ ભારતવર્ષ, ભલે એક જ દેશના અંશ હાવા છતાં, જે સમયે આપણા લેખનના પ્રારંભ કરવાના છે તે સમયે સંસ્કૃતિમાં એકબીજાથી તદ્દન ભિન્ન પડી જતા હતા, અને સંસ્કૃતિની અપેક્ષાથી ઉત્તર વિભાગની પ્રજા વિશેષ આગળ વધેલ હાવાથી તેને આર્યપ્રજા તરીકે ઓળખાવાતી અને તેની તુલનામાં દક્ષિણ વિભાગની પ્રજાને અનાય પ્રજા કહેવાતી. બાકી ખરી રીતે । સકળ હિંદુસ્તાનને જ આર્યદેશ અને તેની પ્રજાને આર્યપ્રજા કહેવાના રિવાજ વિશેષ પ્રચલિત હાવાથી તેની સર્વ પ્રજાને આર્યપ્રજા અને તે સિવાયની અન્યને અનાર્યપ્રજા કહેવાય અને તેમના દેશને અનાર્ય
www.umaragyanbhandar.com