SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પરિચ્છેદ ]. રાજગાદીનાં સ્થાન વિશે [ ૬૮ ધોળીયા * હw નગ્રંણા ભવ મળવાથી, વિશેષ પ્રયત્ન કરવા અગાઉ કાઈક સ્થાન વાયવ્ય ખૂણે પંદર વીસ માઈલના અંતરે આવેલ છે. ઉપર સ્થિત થવાની જરૂરિયાત તેને લાગી હતી. એટલે એટલે કે તેને નાસિકની પશ્ચિમ દિશાએ આવેલું નાસિકવાળા પ્રદેશમાં જ પ્રથમ રાજપાટ સ્થાપી દીધું. ગણી શકાય. મતલબ કે Pyton નાસિક શહેરની સામાન્ય માન્યતા પ્રમાણે તેને પૈઠણુ નામથી ઓળ- પૂર્વમાં છે અને Peint નાસિકની પશ્ચિમમાં છે. હાથીખવામાં આવે છે. ગુંફાના લેખમાં જણાવાયું છે કે, આ યુદ્ધમાં શ્રીમુખની પિઠણ નામનાં બે સ્થાન આ પ્રદેશમાં આવેલ છે. પુંઠ ઠેઠ નાસિક સુધી પકડી હતી અને ત્યાં નાસી એક ઔરંગાબાદ શહેરથી દક્ષિણે લગભગ ૨૫-૩૦ જવાની ફરજ પાડી હતી. એટલે સ્પષ્ટ થાય છે કે, ગવાધન સમય શ્રીમુખે જે આશ્રય લીધો હોય તે પૂર્વ દિશામાંથી આવતા ખારવેલના હુમલાની સામી બાજુએ, એટલે નાસિકની પશ્ચિમે જ લીધો હોવો જોઈએ. મતલબ એ થઈ કે, શ્રીમુખે પોતાના રાજવંશની ગાદીના સ્થાન તરીકે મંગળાચરણમાં Paint ને પસંદગી આપી હતી. આ પૈટને પૈઠણ નામથી સામાન્ય રીતે જળ પીવાના વર્તમાનકાળે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રાચીન સમયે તેને પ્રતિષ્ઠાનપુર નામથી સંબોધવામાં આવતું હતું. વળી આ શહેર ડુંગરાળ પ્રદેશમાં આવેલ હોવાથી તેમજ સુરક્ષિત હેઈન તથા ત્રિરશ્મિ જેવા પવિત્ર તીર્થધામની તળેટી જેવું હોવાથી રાજસ્થાન માટે વિશેષ યોગ્ય પણું હતું. જ્યારે પ્રચલિત માન્યતા નાસિકની પૂર્વે મોરારી ૧૦૦ માઈલ આવેલ પૈઠણુ Pytonને લગતી છે. Pasthan(જુઓ કે. આં.રે. પ્ર. પૃ. ૩૯, પારા ૪૮) on the Godavari in the Nizam's માઇલે આવેલ છે. તે Pyton તરીકે નકશામાં દર્શાવાયું dominions the ancient Pratisthanpur છે અને ગોદાવરીના તીર પ્રદેશમાં જ આવેલું છે. is in Jain legend the capital of king પરંતુ ઔરંગાબાદ શહેર, નાસિકથી પૂર્વ દિશામાં લગ- Salivahana and his son Sakti-kumara ભગ ૮૦-૧૦૦ માઈલે હેવાથી, Pyton ને પણ (6 57, Nos. 1 & 3)=નીઝામી રાજ્ય, ગોદાવરી નાસિકની પૂર્વમાં લગભગ ૧૦૦ માઈલના અંતરે જ નદી ઉપર આવેલ પૈઠણ, (જેને) જૈન દતકથાઆવેલું ગણવું પડશે. જ્યારે બીજું સ્થળ, Peint સાહિત્યમાં પુરાણું પ્રતિષ્ઠાનપુર (કહેલું છે તે) શાલિકહેવાય છે જે નાસિક જીલ્લામાં અને નાસિક શહેરથી વાહન રાજાની અને તેના પુત્ર શક્તિકુમારની" (જુઓ પી (૪) જૈન દંતકથામાં પૈઠણ-પ્રતિષ્ઠાનપુર લખ્યું છે તેટલું (૫) આ વ્યક્તિની ઓળખ માટે પાંચમા પરિચ્છે? સાચું છે પરંતુ કે. આ. રે.ના લેખકે જે સ્થાન હોવાનું કે, આં. રે.ના સૂચિત સર્વ શિલાલેખ સબધી ચર્ચા કરી ધાર્યું છે તેવું વિધાન કઈ જૈનદંતકથામાં છે તે જણાવ્યું છે. ત્યાંથી ન, ૩ના નાસિક શિલાલેખે જોઈ લેવી. હત તે વધારે ઉપયોગી થાત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy