________________
હિતીય પરિચછેદ ]
શતવહન વંશને સમય
[ ૨૩
them to a period which is in flagrant માન્યતા વિશેના–પાયાનું ચણતર જ જ્યાં ખસી contradiction to the position which જાય છે, ત્યાં પછી તે ઉપર બાંધેલ સર્વે અનુમાનરૂપી they occupy in the Puranas=શિલાલેખી ઇમારત પણ ડગમગી જાય તે દેખીતું જ છે. આ કરાવો જે વધારે ચોક્કસ ગણાય છે, તે આંધ્રની સંબંધમાં હવે વિશેષ ઉહાપોહ ન કરતાં એટલું જ બાબતમાં એવો સમય બતાવે છે કે જે સ્થિતિ-સમય જણાવીશું કે પુ. ૪માં રાજા ખારવેલના ૨ જ્યારંભના તેમના માટે પુરાણમાં આલેખાયાં છે તેનાથી એકદમ સમયને નિર્ણય જે આપણે મ. સ. ૯૦. સ. પૂ. વિરહ જનારાં છે.” મતલબ કે, પુરાણોની હકીકતેને ૪૨૯માં કરી બતાવ્યો છે તથા જેનો જ આધાર લઈને. આધારે જે સમય, વિદ્વાનોએ ગોઠવ્યો છે તે હાથીગુફામાં દર્શાવેલ સમયઅંતરની ગણત્રીથી રાજને સમય તેમના જ શિલાલેખાને આધારે ગોઠવાતા શ્રીમુખને સમય એટલે કે તેના વંશની આદિ-મ. એ. સમયની સાથે લેશ પણ બંધ બેસતો નથી. ૧૦૦=ઈ. સ. પૂ. ૪ર૭માં ઠરાવી છે, તે તદ્દન સત્ય અમારે પિતાનું એમ માનવું થાય છે કે, પુરાણાની છે તથા સંદેહરહિત છે એમ હાલ તો માનવું જ હકીકત તો સાચી જ છે પરંતુ તેમાંથી તારી કઢાતો રહેશે. વળી આ સો ના ખાંક ઉપરથી તેમના વંશને સમય જ ખોટો છે; વાસ્તવિક રીતે પુરાણની અને નામ કેમ શતવહન પાડવામાં આવ્યું છે તથા તેમને શિલાલેખની હકીકત તો એક જ સ્થિતિ દર્શાવે છે, શા માટે “શાત રાજાઓ’ કહીને સંબોધાય છે. તે સર્વ એકબીજાના સમર્થનરૂપ છે. પરંતુ પુરાણમાંની જે સ્થિતિ આગળના પરિચછેદે સ્પષ્ટતાપૂર્વક જણાવી હકીકતને મૂળપાયા તરીકે સ્વીકારીને તેઓ આગળ દીધી છે. એટલે હવે તે વિશે જરાએ શંકા ઉઠાવવા વધવા માયા છે તે મૂળ પાયાના સ્વીકારમાં જ તેમની જેવું રહેતું જ નથી; જેથી તેમના વંશની આદિને ચલતી થયેલી છે અને તેથી જ તેઓને સર્વ હકીકતમાં સમય નિશ્ચિત થઈ ગયો કહેવાશે. હવે તે વંશના અસમ નજરે પડતું જણાય છે. એટલે સારો રસ્તો એ અંતના સમયને વિચાર કરીશું. ' કહેવાય છે. પુરાનો દોષ કાઢવા કરતાં તેમણે પોતે જ “ ડાઇનેસ્ટીઝ ઍક ધી કલિ એઈજ” નામે પોતે મળ પાયા વિશેનો નિર્ણય બાંધવામાં કાંઈ ખલના કરી લખેલ પુસ્તકમાં (જુઓ તેનાં પૃ. ૩૬ તથા ૭૧) મિ. છે કેમ, તેની તપાસ પ્રથમ ખાસ કરીને હાથ ધરવાને પાછટરે જે અનેક પૌરાણિક ગ્રંથનું પાતે સંશાધન પ્રારંભ કરે. અમારું આ કથન રાજા ખારવેલના હાથી- કર્યું છે. તેને આધાર ટાંકીને સાર રૂપે પિતે જણાવે છે સંતાના લેખવાળા મગધપતિ બહસ્પતિમિત્ર કે જેને કે આ વંશના ૩૦ રાજા થયા છે તથા તેમને એકંદર તેઓએ રાજા પુષ્યમિત્ર ધારી લીધો છે તેને અંગે ચાય રાજ્યકાળ ૪૬ વર્ષને કહેવાય છે. મજકુર અભિછે. આ મુદ્દો ખૂબ ઝીણવટથી લગભગ બે ડઝન
પ્રાયને સમર્થન આપતાં, કે. હિ. ઈ. લેખકે પૃ. ૧૮ દલીલો આપીને અમે પુ. ૪માં પૂ. ૨૫૨ થી ૨૬૬ ઉપર જણાવ્યું છે કે, A dynasty of 30 kings સુધીમાં છ છે તથા તે બાદ પશુ જે બે ચાર who ruled over Magadh during a સ્થાને આ હકીકતને પુષ્ટિ મળતી દેખાઈ છે ત્યાં તે
period of 460 years=જેમણે ૪૬૦ વર્ષ જેટલો વિશે ઇસાર કરી બતાવ્યો છે. એટલે હવે સિદ્ધ થયું કાળ મગધ ઉપર રાજ્ય કર્યું છે તેવા ૩૦ રાજાઓના ગણાશે કે રાજા પુષ્યમિત્ર અને મગધપતિ બૃહસ્પતિ- વંશ”; એટલે કે મિ. પાછટરનિર્ણિત ૪૬૦ વર્ષના મિત્ર કપિ એક હોઈ શકે તેમ છે જ નહીં. અને તેમ સમયને તેમણે કબલો તે છે જ; ઉપરાંત વિશેષમાં નથી એટલે તે એને- શ્રીમુખ અને પુષ્યમિત્રને-સમકાલીન ઉમેર્યું છે કે, આ રાજાઓની હકમત મગધ દેશ ઉપર. લખી શકાય તેમ પણ નથી. આ પ્રમાણે તેમના કથનની હતી. (જો કે તે વિશે તેમણે આધારને નિર્દેશ કર્યો
() ૧ વર્ષમાં સર્વસમય પત તેની હકુમત હતી કે
અમુક વર્ષ પૂરતી જ હતી તે જે તે સ્પષ્ટપણે તેમાંથી સમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com