SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ] આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે મુંબઈ પ્રલાકાની ડેડ દષ્ટિમાં આવેલ એવા કાન્હાપુર રાજ્યના પ્રદેશની કાષ્ટક શૂદ્રજાતિમાં જન્મેલી હતી. આ પ્રમાણે દૂર દૂર પડેલ પુરૂષ અને સ્ત્રીનું મિલન ક્યી રીતે થવા પામ્યું હતું. અથવા તેવા સ્ત્રીપુરુષનું યુગલ તે કર્યું હતું, તેની તપાસ કરતાં વળી જે દેખાઈ. ભાવે તે ખરૂં. પરન્તુ રાજા શિમુખના તથા તેના વંશજોના જે સિક્કા હાલમાં આપણને પ્રાપ્ત થયા છે, તેમાં તીર કામઠું (Bow and arrows)જેને કહેવાય તેવી ખાકૃતિ કાતરાયેલી સ્પષ્ટપણે દેખાય એટલે ઉપર દર્શાવેલી હકીકતને સમર્થન મળતું હોય એવું સહજ અનુમાન દારી શકાય છે. વળી એક લેખક, જેમણે ખાસ કરીને દક્ષિણ હિંદના ઇતિહાસ - તા જ અભ્યાસ કરીને ગ્રંથલેખન કર્યું છે તે જણાવે છે ૩,૭ There was also a Nanda-with the Kadambas. Very little is raja of Kalinga, from whom some four Kshatriya clans of Andhra-desh ire descended; so says a Telugu version=તેલુગુ સાહિત્યમાં એમ જણાવાયું છે કે, કલિંગદેશના કાક ના નામે રાા હતા, જેમાંથી અંદેશની ક્ષત્રિય પ્રજાની ચાર જાતિના ઉદ્ભવ થયા ગણામ છે. એટલે તેલુગુ સાહિત્યને આધારે લેખક મહાશય એમ કહેવા માંગે છે કે અંદેશમાં ક્ષત્રિય પ્રજાના જે ચાર વિભાગા થયા છે તેની (૭) જૈ. સ. ઇ. ભાગ ૨, પૃ. ૪, ટી. નં. ૧. (૮) દક્ષિણહિંદની મુખ્ય ભાષાનું મૂળ ડ્રાવિડિચન સ્ટ્રોક (Dravidian Stock) ગણાય છે. તેની ચાર શાખા છે (૧) તેલુગુભાષા જે હાલ નિઝામી રાજ્યમાં ખેલાય છે અથવા જે પ્રદેશને તેની બોલાતી બાષા પરથી તેલ'ગણે પ્રદેશ તરીકે ઓળખાવાય છે તે (૨) તમિલ જે મદ્રાસ ઇલાકામાં મેટાબાગમાં બેલાય છે તે)નરીઝ->હાલ મહીસુર રાજ્યમાં તથા મુંબઈ ઇશાગ્રાના કાનારા પ્રાંતમાં બેાય છે તે (૪) અને મલાયમ હિંદના એમ દક્ષિણ માં બહુરા,કંપ ભાવીન, કાચીન, મલબાર ઇ.માં બાથાય છે તે. આટલા વર્ણન ઉપરથી સમજાશે કે, જેને આંધ્ર પ્રદેશ તરીકે ઓળખાવ્યા છે તે દેશની ભાષા તેલુગુ છે, તેજ તેલુગુસાષાના સાહિત્યઆધારે આમપ્રજાની સંપત્તિ જણાવાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અઠ્ઠમ અડ ઉત્પત્તિ કલિંગપતિ રાજાનંદમાંથી થવા પામી છે. આમ જણાવતાં કૃત્રિમ જાતના ચાર વિભાગે કયા ? કલિંગપતિ નંદરાજા ક॰ ? તે બે મુદ્દા વિષે કાંઈ સ્ફાટ કર્યો નથી. પરન્તુ આગળ જતાં તેમણે જે વાકય લખ્યું છે, તે ઉપરથી આપણને પના દોડાવવાને પુષ્કળ ખળ મળી જાય છે. તેમનું કથન આ પ્રમાણે છે. — The Andhras of the the Talevāha river (referred to in the Jataka stories of the sixth century B. C.) the contemporaries of Kharvel must likewise have been Jains, as also the Nagas, in alliance with them and the Sendraka-Nagas in alliance known about these Andhras, except they were immigrants into the lands inhabited by the Kalingas and the Telingas. Whether they belonged to the Satvahan clan or not, is difficult to determine=લેવાઢ નદી (તટે વસેલી) આંધ્રપ્રન (જેમનું વર્ણનર ઇ. સ. પૂ.ની છઠ્ઠી સદીની જાતા કયામાં આવે છે.) જે ખારવેલના સમયની૧૩ છે તે પણ જૈનધર્માં જ હશે;૧૪ જેવી રીતે નાગ છે એટલે તે અભિપ્રાય વિશેષ વજનદાર ગણવા રહે છે, (૯) એ નીચેનું ટી, ન, ૧૯. (૧૦) જુઓ નીચેનું ટી, ન. ૨૬ (૧૧) તુમ તે જ પુસ્તામાં બાગ ૨, ૫, ૭૪. (૧૨) જે આંધ્રપ્રજાનું વન ઇ. સ. પૂ.ની છઠ્ઠી (અથવા પાંચની) સીમાં ચાચરી કયામ્યામાં નીકળતું ટ્રાય તેના (તેના આઘરાન્ત શ્રીમુખને) સમય તે પુષ્યમિત્ર શૃંગપતિને એટલે ઇ. સ. પૂ.ની બીછ સદીના કહેવાય કે આપણે ઠરાવેલ ઇ. સ. પૂ.ની પાંચમી સદીના કહેવાય ! (૧૩) ખારવેલના સમચ પણ આ ઉપરથી (બ્રુઆ ઉપરની ટીકા નં. ૧૨) ઇ. સ. પૂ. ની પાંચમી સદી ને! પુરવાર થાય છે. (૧૪) અત્ર આંધ્રપાને જૈનધર્માનુયાયી કહી છે. આપણે www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy