________________
ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસા
ભારતવર્ષ ]
નં. ૩૮, ૩૯; વળી જીએ આ પુસ્તકના અંતે ) તે અન્ને મૂર્તિ જૈનધર્મના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની છે. તેનું સ્વરૂપ માત્ર જોવાથી પણુ, ગમે તેવા ખીન અનુભવી પણુ, વિના સંશય કહી શકે તેમ છે કે તે પાર્શ્વનાથની છે, અને તેથી જૈનધર્મીની જ છે. આ બધાં નિવેદનથી ચેાક્કસ ખાત્રી થાય છે કે, અમરાવતી સ્તૂપ કેવળ જૈનધર્મના પ્રતિકરૂપ જ છે. વિદ્વાનોએ તેને જે ઔદ્ધધર્મી જાહેર કર્યો છે તે તેમના જૈનધર્મ વિષયક અભ્યાસની ખામીને લીધે મનવા પામ્યું છે એમ સમજવું. આ પ્રમાણે અમરાવતી સ્તૂપને ઇતિહાસ જાણવા.
હવે તેવા જ ખીજો સ્તૂપ-સાંચીનેા છે તે વિશે વિચાર કરીએ. સાંચીને પ્રદેશ અને તેમાં ઉભા કરાયલા રૂપા જૈનધર્મના સ્મારકરૂપે છે એમ પ્રાચીન ભારતવર્ષ પુ. ૧ માં પૃ. ૧૮૧, પૃ. ૧૮૬-૯૨ સુધી અને ૧૯૫–૨૦૦ સુધી તથા પુ. ૨ માં ચંદ્રગુપ્તના વૃત્તાંતે પૃ. ૧૯૦-૯૬ સુધી, તથા સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાંતે પૃ. ૩૭૧ માં તેમજ પુ. ૪ માં કુશાનવંશીઓના અધિકારે પૃ. ૧૫૪; તથા રૃ. ૨૧૮-૧૯ તેમજ પૃ. ૩૬૯ થી૩ સુધી—એમ જુદા જુદા પ્રસંગા ઉપસ્થિત થતા, અનેક સાક્ષી અને પૂરાવાઓ આપી સિદ્ધ કરી બતાવ્યું છે. એટલે તેની ચર્ચામાં ન ઉતરતાં, તે પ્રદેશની મહત્તા જૈનધર્મના કયા પ્રસંગ સાથે યુક્ત થયેલ છે તે સમજાવવા જ અત્ર પ્રયત્ન કરીશું.
જૈનસાહિત્યના સમર્થ સાહિત્યકાર અને વિવેચક શ્રીહેમચંદ્રસૂરિએ પેાતાના પરિશિષ્ટપર્વમાં, અન્ય ક્રાઈ પ્રદેશના શાસકેાની નામાવળી ન આપતાં કેવળ અવંતિની જ આપી છે. તે વસ્તુ જ બતાવી આપે છે કે તે સ્થાન વિષે તેમને ખાસ વિશિષ્ટતા દર્શાવવાની ઉપયે।ગિતા લાગી છે. તેમાં પણ તેની આદિ,
(२) प्रद्योतस्य प्रिथ दुहितरं वत्सराजोऽत्र जन्हे | हैम ताल द्रुमवनमभुदत्रतस्यैव राज्ञ ॥ ( પૂર્વ મેધદૂત ) પૂર્વે આંહી હરી, ઉદયને (વત્સરાજ) વ્હાલી પ્રદ્યોત (મહાસેન) પુત્રી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૩૦૯
દ્વાદશ
શ્રીમહાવીરના નિર્વાણુની રાત્રીએ અતિપતિ રાજા ચંડપ્રઘોતનું જે મરણ થયું છે ત્યાંથી જ કરી ખતાવી છે. એટલે સમજવું રહે છે કે તેમને અતિ સાથે મહાવીરના નિર્વાણુના સંબંધ છે એમ ખતાવવાનેા આશય પણ હાય. વળી જૈનમ્ર થાથી એટલું તેા સ્પષ્ટપણે જણાયું છે કે, શ્રીમહાવીરે પાતાને કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયા બાદ, ખીજે દિવસે ગૌતમાદિન શિષ્યા બનાવી જે સ્થળે ગણધરા નીમ્યા છે તે તેનું નામ મધ્યમ અપાપાનગરી હતી. તેમજ પોતાના સ્વર્ગવાસ પણ મધ્યમ અપાપામાં થયા છે. એટલે કે ગણધરપદની સ્થાપના અને નિર્વાણ પામવાનું સ્થળ એક જ નગરે છે. ખારમી સદીના રચયિત, શ્રીગુણચંદ્રના મહાવીરચરિત્ર પૂ. ૨૫૧, પ્રસ્તાવ ૮ માં જણાવ્યું છે કે, જોજન છેટે રહેલી મધ્યમાનગરી તરફ (શ્રીમહાવીર) જવા લાગ્યા. પછી જેટલામાં સ્વામી મધ્યમાં નગરીએ પહેાંચ્યા નથી તેટલામાં તે મધ્યમાંનગરીની નજીકમાં રહેલા મહાસેન ઉદ્યાનમાં દેવતાએ સમાવસરણની રચના શરૂ કરી.” આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રીમહાવીરને કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયા બાદ અને પ્રથમ દેશના નિષ્ફળ થયા બાદ, દ્વાદશ યાજન વિહાર કરીને મધ્યમાનગરીએ તે પહોંચ્યા છે. ત્યાં ગામ બહાર મહાસેન વનમાં તે સમાસર્યાં છે.૨ તે ચતુર્વિધસંધની સ્થાપના કરી છે. જૈનસત્યપ્રકાશ, પુ. ૪. રૃ.૧૫ માં લખેલ છે કે, “આ પાવાપુરીનું પ્રથમ નામ અપાપાપુરી હતું. અહીં શ્રી હસ્તિપાલ રાજા રાજ્ય કરતા હતા. વીર નિર્વાણુ પૂર્વે ૩૦ વર્ષે ભગવાન મહાવીરે અહીં પધારી ઇંદ્રભૂતિ-ગૌતમ વગેરે મુખ્ય અગિયાર બ્રાહ્મણાને પ્રતિખેાધ કરી સંઘસ્થાપના કરી હતી. આ પછી ખરાખર ત્રીસ વર્ષે અંતિમ ચતુ†માસ માટે પ્રભુ મહા
તે રાજાનું અહીં વન હતું. તાલનું હેમવણું
[નાંધ: તથૈવ રાખ્યું છે તે, તે રાજની વનની માલિકી ઉપરાંત, તે વનનું નામ પણ રાજાના નામે જ (એટલે કે મહાસેન રાજા અને એ મહાસેન વન પ્રાચીન ઇતિહાસમાં જાણીતું છે) હતું, તે સૂચવવાને જ વપરાયા લાગે છે. ]
www.umaragyanbhandar.com