SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠમ પરિચ્છેદ ] ૪૪ | ઈ. સ. ૫૪૬; પારડી ( સુરત જીલ્લા ) ૪૫ ઈ. સ. ૪૯૪ () કન્હેરી સમય ઇ. સ. પૂ. ઉપરના લેખાને સમયના અનુક્રમ પ્રમાણે ગાઢવીએ તેા, નીચે પ્રમાણે તેની તારીજ આવશે. જે લેખાના સમય નિશ્ચિતપણે લેખાવી શકાય છે તેની જ ગણત્રી માત્ર લીધી છે. ખીજા પડતા મૂક્યા છે. ૪૧૪ ૩૦ ૩૮૩ શિલાલેખા ૧૧૩ [ ૧૩૩ ત્રૈકુટકરાજા ધરસેનને—સંવત ૨૦૭ને છે. અશ્વમેધ યજ્ઞ કરી બ્રાહ્મણાને દાન દીધાની હકીકત છે. તેના સિક્કામાં જૈનધર્મી ચિન્હા છે એટલે સમજવું રહે છે કે, તેણે બાપદાદાના ચાલ્યેા આવતા જૈનધર્મ ત્યજી દઈ વૈદિકધર્મ ગ્રહણ કર્યાં લાગે છે તે અશ્વમેધુ પશુ કર્યાં સમજાય છે. કદાચ તે સમયે જબરદસ્ત ધર્મક્રાંતિ પણ થવા પામી હાય. કર્તાનું નામ નથી. પરંતુ ર૪૫ની સાલ લખી છે. ત્રૈકૂટક સંવત ધારીને ( નં ૪૩ જુઓ ) તેના સમય ૨૪૯ + ૨૦૫ = ૪૫૪ હમણાતા ઠરાવ્યા છે. તેમાં કૃષ્ણગિરિ ( કાળા પર્વત ) પર્વતના ક્રા મઠમાં ચૈત્યની સ્થાપના કર્યાની તેાંધ છે. રાજાનું તથા સ્થાનનું નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાજા ખારવેલને-ઢાથીગુંફ્રાનેા ગાતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિના છિન્નાના ગૈાતમીપુત્ર યજ્ઞશ્રીની રાણી નાગનિકાના રીજંટ તરીકેના—— નાનાઘાટના ૩૦૯ આઢરીપુત્ર સ્વામી શકસેનનેા—કન્હેરીના બે લેખા ૨૯૮ () | માઢરીપુત્ર ઇક્ષ્વાકુ શ્રી વીરપુરૂષદત્તને, જગ્યાપેટના– ૧૧૮-૧૧૭ | રૂષભદત્ત શકના; લેખ તેા એક જ છે—પણુ ત્રણ સાલની વિગત વર્ણવી છે; નાસિકના છે. અને ૧૧૪ નહપાણુના–પ્રધાન અયમને; જુન્નેરના– લેખાંક २७ ૨૦ ૧ ૫૬ ૩૦ 33 ૩૫ www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy