________________
આંધ્રપતિનુ સૈન્યબળ
૧૬૬ ]
ઈ. સ. પૂ. ૩૧૨ સુધીમાં એટલે કે પેાતાના રાજ્યના પ્રથમના પાંચમા વર્ષ સુધીમાં (ઈ. સ. પૂ. ૩૧૭થી ૩૧૨ સુધીમાં) ઉપજાવી કાઢી હતી. કદાચ તે પૂર્વે પણ તે પ્રમાણે બની રહ્યું હ।ય પરંતુ એમ કહેવાને આપણી પાસે કાઈ પૂરાવા નથી. વળી તેનું રાજ્ય અઢાર વર્ષ ચાલ્યું છે, તેથી આવડા મોટા સામ્રાજ્યઉપર તે ખાદ તેણે ખીજાં તેર વર્ષ સુધી હકુમત ભાગવીને દેહ છેડયા હતા એમ જાણવું રહે છે. આ ઉપરાંત એક અન્ય પૂરાવા પણ છે તે નીચેના પારિગ્રાથી જાણવા
અત્યારના વિદ્વાને ભલે માને કે ન માને પણ, પુ. ૧ માં આપણે જણાવ્યા પ્રમાણે રાજા ખિબિસારે, જેમ સામાજીકક્ષેત્રે શ્રેણીબદ્ધ સુધારા દાખલ કરીને શ્રેણીક નામનું બિરૂદ પેાતા માટે મેળવ્યું હતું તેમ, લશ્કરી વિષયમાં પણ સુધારા દાખલ કરી તેને શ્રેણિબદ્ધ વ્યવસ્થા કરી હતી. તે હકીકત સાબિત પણ થઈ ગઈ છે. આ વ્યવસ્થાના પરિપાકરૂપે તેજ શ્રેણિકના પૌત્ર ઉદયનભટે, ઠેઠ દક્ષિણહિન્દ જીતી લીધા બાદ આગળ વધી સિલેાન પશુ કબજે કર્યાં હતા તે તેના જીવન વૃત્તાંતે જણાવ્યું છે. વળી તે જ ઉદયનના મુખ્ય સેનાધિપતિ તરીકે નામના મેળવેલ નંદવર્ધન ઉર્ફે નંદપહેલાએ, કેવી રીતે સમસ્ત ભારતવર્ષ જીતી લઇ એક છત્રછાયા-under one umbrella-તળે રાજ્ય ચલાવ્યું હતું, તે પણ્ પુ. ૧માં તેના વૃત્તાંતે વર્ણવી ગયા છીએ. આ સર્વને લશ્કરી યેાજના, જે પ્રમાણે સફળ થતી જોઈ એ છીએ તે રીતિએ, તેના મૂળ યાજક રાજા શ્રેણિકના બુદ્ધિચાતુર્યનું—અથવા તેના સહાયક મુખ્ય મંત્રી તરીકે કામ કરી રહેલ તેના પુત્ર અભયકુમારની દૂરદર્શી વિચારશક્તિનું, અથવા તેથી પણ આગળ વધીને કહેવાય તો બન્ને જણાએ, પિતાપુત્રે—રાજા અને મહામંત્રીએ—જેમની પાસેથી આવી વ્યવસ્થા કરવાને પ્રેરણા મેળવી હતી તે મહાપુરૂષની (જીએ પુ. ૧, પૃ. ૨૬૭-૯) અગાધશક્તિનું જ, કાંઈક અંશે અાપણને ભાન કરાવે છે. આ વ્યવસ્થાને પુનઃ નવા સ્વરૂપે, તે સમયની જરૂરિયાત પ્રમાણે ગાઠવવાને,
આંધ્રપતિનુ સૈન્યબળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાદશમ ખડ
પેલા મહાવિચક્ષણ રાજનીતિજ્ઞ પં. ચાણકયે સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્યકાળે પ્રયાસ સેવેલા હતા, તેના પણ કિંચિત ખ્યાલ (પુ. ૨, પૃ. ૨૧૩) આપણે લઈ લીધા છે. તે સર્વેના તારતમ્ય તરીકે આપણે એટલું જ કહી શકીએ છીએ કે, પ્રાચીન ભારતવર્ષમાં જંગમ લશ્કરી અંગના ચાર વિભાગ પાડવામાં આવ્યા હતા. પાયદળ, હયદળ અશ્વદળ, ગજદળ−ુસ્તિદળ અને રથળ. લશ્કરી નજરે તેના સ્થાવરઅંગ તરીકે મેટા માટા નગરને તેમજ રાજધાનીને, કિલ્લા અને કાટથી સુસજ્જિત બનાવી દેવામાં આવતા, ઉપરાંત વિશેષ સુરક્ષિત બનાવવા તે કાટને ફરતી ચારે બાજી, વિશાળ ખાઇ ખાદી રાખતા; અને જરૂર પાયે, આ ખાઈને પાણીથી અથવા સળગતા અંગારાથી ભરવાની વ્યવસ્થા પણ કરી રાખતા. આવી ખાઈની લંબાઈ-પહેાળાઈ તથા ઊંડાઈનું શું પ્રમાણુ હેાઇ શકે તેને ખ્યાલ (પુ. ૧, પૃ. ૩૦૩–૪) આપણે આપી ગયા છીએ. અત્રે તા એટલું જ જણાવવું આવશ્યક છે કે, જે જમાના અને જે રાજ્ય આવાં સાધનસામગ્રી વસાવી રાખવાની ગાઠવણુ કરી રાખતાં હશે, તેમનાં સાધના કેવાં વિપુલ હાવાં જોઈ એ; તેમની કાર્યશક્તિ અને બુદ્ધિકૌશલ્ય કેવું હાવું જોઇએ તથા તે સમયનું ઈજનેરી વિજ્ઞાન કઇ કક્ષાએ પહોંચેલું àાવું જોઈ એ, તથા તે તે વિભાગી—વિજ્ઞાનની શાખામાં વર્તમાનકાળે આપણે આગળ વધ્યા છીએ કે કેમ તે વિચારી લઇ તે સર્વની સરખામણી કરવીકે જેથી આપણુપૂર્વની પ્રજાના જ્ઞાનના ખ્યાલ આવી શકશે. અસ્તુ. ઉપરમાં ટાંકેલ સર્વ રાજવીઓનાં–ઠેઠ શ્રેણિકથી માંડી ચંદ્રગુપ્ત સુધીના ખસેા વર્ષ સુધીના સમયે, લશ્કરની– સૈન્યની રચનાની તપાસ કરીશું તેા જણાશે કે તેમાં ચારે અંગેાનાં તત્ત્વ સમાયલાં હતાં અને ત્યાંસુધી હિંદુસ્તાન કાઇ પરદેશી હુમલાના ભાગ થઇ પડયું નહાતું. ત્યારપછી બિંદુસારના અમલના અંત ભાગમાં ગ્રીક ખાદશાહ અલેક્ઝાંડર ધી શ્રેષ્ઠટે હિંદુ પર પ્રથમ આક્રમણ કર્યું હતું અને પશ્ચિમ હિંદમાંના થોડાક ભાગ જીતી લઈ ત્યાં પેાતાના સરદાર।દ્વારા લગભગ પાસદી સુધી (પુ. ૨, પૃ. ૨૨૭–૨૪૩) રાજવ્યવસ્થા કરી હતી. પાછળથી તેમને પગદં। અશવર્ધનના
www.umaragyanbhandar.com