SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યવિસ્તાર અને રાજનગર ૧૫૦ લીધા કે, આપણને ખરા માર્ગે જડી આવ્યા તે આપણે કરેલી ભૂલાના પશ્ચાત્તાપ કરવા પડયા. કહેવાની મતલબ એ છે કે, જ્યાં વિષમ માર્ગમાંથી રસ્તા કાઢવાના હોય છે ત્યાં હજાર। અનુમાન કરતાં, જો આંકડારૂપી તવારીખ અને સાલવારીની મદદ લેવામાં આવે છે તે પછી આવા પુરાવાની સંખ્યા ભલે માત્ર એક કે એ જ હાય, તાપણુ તેના ઉપર આપણે નિર્ભયરીતે ઉભા રહીને કામ કરી શકીએ છીએ. જ્યારે આવા અનુપમ સિદ્ધાંત આપણી પાસે પડયા છે ત્યારે શામાટે હાથ ધરેલ ક્રાયડાને!–યજ્ઞશ્રીએ પોતાના જીવનમાં મેળવેલ વિજયને ઉકેલ કરવામાં તે સિદ્ધાંતના લાભ ન ઉઠાવવા? અને સદ્ભાગ્યે આપણી પાસે તેવા સાલવારીના આંકડા માજીદ પણ છે. કયા પ્રકારના આંકડા ઉપયાગી નીવડવા સંભવ છે તે ચૂંટી કાઢવામાં યજ્ઞશ્રીના રાજ્યની આસપાસની ભૂમિ ઉપર, જે જે રાજકર્તાની આણુ ફેલાઈ રહી હતી તેના જીવનને લગતા આંકડા, સૌથી પ્રથમ દરજ્જે મેળવી લેવા જોઇએ કે જેને અનુસરીને, યજ્ઞશ્રીના જીવનબનાવાતે ગાઠવી શકાય; તથા તે બનાવા ક્રમ બનવા પામ્યા હશે તેની વિચારણા ઉભી કરી તેમાંથી સાર તારવી લેવાય. આવા રાજકર્તાઓમાં ઉત્તરે, નંદ વંશીઓ અને પૂર્વમાં ચેવિંશીઓ છે. પશ્ચિમે તે ખુદ યજ્ઞશ્રીની સરહદ જ ધાટ અને સમુદ્ર સુધી લંબાઈ હતી એટલે તે બાબતાને તે વિચાર જ કરવા રહેતા નથી; જ્યારે દક્ષિણ તરફની હદ અનિશ્ચિત હેાવાથી, તેમજ તે ઉપરના ઢાક્ષુ ચેદિવ’શી રાજા ખારવેલના હતા એમ તેના જીવનવૃત્તાંતથી જાણી ચૂકયા છીએ. એટલે તે ચેદિવંશીના વિચાર દક્ષિણુ તેમજ પૂર્વ`દિશાને અંગે પણ કરવાને કર્યા છે; એટલે ચારે દિશાના પ્રશ્નના ઉદ્દેલ લાવવામાં ફુલ સરવાળેતા નંદવંશ અને ચેદિવ’શ−ક્રેવળ એ વંશની જ વિચારણા કરવી રહેશે. આટલી પ્રસ્તાવના કર્યાં ખાદ હવે સંગીન ભૂમિકા ઉપર જવાને પગલી ભરીશું. યજ્ઞશ્રીનું રાજ્ય મ. સ. ૧૧૩-૧૪૪=૩૧ વર્ષ ચાલ્યું છે એટલે તે સમયે-તેના સમકાલિન તરીકે (૧) નંદવંશીઓમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખ’ડ નવમાનંદનું રાજ્ય; ૧૧૨–૧૫૫=૪૩ વર્ષ (૨) અને ચેદિવંશીઓમાં ખારવેલનું રાજ્ય; ૯૮–૧૩૪=૩૬ વર્ષ અને કગ્રીવ (ખારવેલપુત્ર)નું ૧૩૪–૧૫૫=૨૧ વર્ષ ચાલ્યું હતું. રાજા યજ્ઞશ્રીના સિક્કાઓ મધ્યપ્રાંતના બિરારવાળા ચાંદાજીલ્લામાંથી તેમજ દક્ષિણ હિંદમાં ગાદાવરી અને કૃષ્ણા નદીવાળા પ્રાંતામાંથી મળી આવે છે. એટલે સહજ કલ્પના કરી શકાય છે કે, મધ્ય પ્રાંત, વરાડ નીઝામી રાજ્યને આખાયે ભાગ, ઉપરાંત મુંબઈ ઈલાકાના મહારાષ્ટ્રને કટલાક ભાગ, તેણે પેાતાની સત્તામાં આપ્યા ઢાવા જોઇએ. પ્રશ્ન એ છે કે, કયા ભાગ ક્યારે તે કેવા સંજોગામાં તેણે જીતી લીધા હશે. રાજા ખારવેલના હાથીગુફાના લેખની ચેાથી પક્તિથી ( જીએ પુ. ૪, પૃ. ૨૭૭) જાણી ચૂકયા છીએ કે પેાતાના રાજ્યકાળના ખીજા વર્ષે (મ. સં. ૯૮+૨=૧૦૦) રાજા શ્રીમુખને તેણે હરાવ્યા હતા; તથા તે જ લેખની છઠ્ઠી પંક્તિથી જણાય છે કે, ખારવેલે સર્વ રાષ્ટ્રીકા અને ભેાજાને પેાતાના રાજ્યના ચેાચા વર્ષે મ. સં. ૧૦૨ માં હરાવ્યા હતા. આ શબ્દોથી એ હુક્કીકતની પ્રતીતિ થાય છે. એક તા રાષ્ટ્રીકા અને ભાજઢ્ઢા તે સમયે આંધ્રપતિના તામે નહાતા જ; તેમજ આંધ્રાઝ, રાષ્ટ્રિકાઝ અને ભાજકાઝ ત્રણે સ્વતંત્ર પ્રજાએ હતી. તેમાંની પાછલી એ પ્રજાના પ્રાંતને રાજા ખારવેલે મ. સં. ૧૦૨ માં જીતી લીધા હતા. આ રાષ્ટ્રીાને મુલક મહારાષ્ટ્રમાં અને બાજક્રાને વરાડ જીલ્લામાં (કે. હિ. ઇ. ના પૃ. ૬૦૦માં જણુાવ્યા પ્રમાણે) ગણાય છે. એટલે રાષ્ટ્રીકાને અને ભેાજાને મ. સ. ૧૦૨ ખાદ, જ્યાંસુધી રાજા યજ્ઞશ્રીએ જીતી લીધા નહેાતા ત્યાં સુધી, તેઓ ખારવેલના કે તેના વંશજોને તામે હતા એમ સિદ્ધ થયું. તેમાં પણ રાજા ખારવેલ તે મહાપરાક્રમી રાજા હતા અને તેણે તે યજ્ઞશ્રીના પિતા શ્રીમુખને હરાવીને સખ્ત ટકા માર્યાં હતા એટલે યજ્ઞશ્રીએ, ભલે પોતાના પિતાને થયેલ અપમાનનેા બદલા વાળવા ઈન્તેજારી સેવી જ હાય, પરન્તુ ખારવેલના જીવંતકાળ www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy